1. Home
  2. Tag "navsari"

નવસારી નજીક રાત્રે કચ્છ એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, એસી કોચના કાચ તૂટ્યા

અમદાવાદઃ કચ્છ એક્સપ્રેસ ટ્રેન પર નવસારી પાસે અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાતાં વાતાનુકુલિત કોચની બારીનો કાચ તૂટી પડતાં પ્રવાસીઓમાં ભય ફેલાયો હતો. આ બનાવની આરપીએફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રોમાંથી આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, મુંબઈ તરફથી આવી રહેલી કચ્છ એક્સપ્રેસ ટ્રેન નવસારી પહોંચવાની તૈયારીમાં હતી ત્યારે કોઈ અજાણ્યા […]

દક્ષિણ ગુજરાતના માર્ગો ઉપર જોવા મળશે નવી એસટી બસ, નવસારીમાં 125 નવી બસનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા 125 નવીન બસોનું વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ નવસારીના લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે તેમની સાથે નવસારી સાંસદ સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહયા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજયના તમામ શહેરો અને અંતરિયાળ ગામોને પરિવહન સેવાથી સાંકળી લઇ તેમજ કોઇપણ ગામ પરિવહન સેવાથી વંચિત […]

નવસારી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ તાલીમ અર્થે બેંગકોક જશે

અમદાવાદઃ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા કેટલાક વિદ્યાર્થીઓ તાલીમ લેવા માટે બેંગકોક જશે. બેંગકોકમાં તાલીમ માટે વૈજ્ઞાનિકો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે નવસારી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બે માસ માટે NAHEP-CAAST પ્રોજેક્ટ અંતર્ગત તાલીમ મેળવવા થાઈલેન્ડ જશે. થાઈલેન્ડ ખાતે આવેલી પ્રતિષ્ઠિત સંસ્થા AIT-એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, બેંગકોકમાં તાલીમ માટે વૈજ્ઞાનિકો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓની પસંદગી […]

નવસારી નજીક ઈનોવા કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા 4ના ઘટના સ્થળે મોત, બે ગંભીર

નવસારીઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેમાં ચીખલી પાસેના આલીપોર બ્રિજ ઉપર કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર જતી રહી હતી. ઈનોવા કારમાં પ્રવાસ કરી રહેલા ચાર લોકોના  ઘટનાસ્થળે મોત થયાં હતા, જ્યારે બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેમને સુરતની […]

નવસારીમાં ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં નવના મોત, 30 મુસાફરો ઘાયલ

અમદાવાદ: ગુજરાતના નવસારી જિલ્લામાં લક્ઝરી બસ અને એસયુવી વચ્ચેની અથડામણમાં નવ લોકોના મોત થયા હતા અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમાંથી ઘણાની હાલત નાજુક છે. રિપોર્ટ્સ અનુસાર, જે બસને અકસ્માત થયો તે સુરતથી વલસાડ જઈ રહી હતી. કારના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. જે બાદ તે બીજી લેન પર આવતી બસ સાથે […]

નવસારી નજીક હાઈવે પર સફરજન ભરેલી ટ્રકએ પલટી ખાતાં લોકોએ સફરજની લૂંટ ચલાવી

નવસારીઃ અમદાવાદ- મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર  નવસારી નજીક ધોળાપીપળા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આવતી ટ્રક સામેથી આવતી કારને બચાવવા જતાં  પૂર્ણા નદી નજીક ખાડાંમાં ખાબકી હતી. કારચાલક ઘટના બનતા ત્યાંથી નાસી ગયો હતો. જોકે સમગ્ર ઘટનામાં ડ્રાઇવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. ટ્રકમાં સફરજન ભર્યા હોય કેટલાક લોકો ઘટનાસ્થળે […]

નવસારી પંથકમાં પ્રતિકૂળ હવામાનને લીધે ચીકુનું ઉત્પાદન ચારગણું ઘટવાની શક્યતા

નવસારી: જિલ્લામાં ચીકુંનું સારૂએવું ઉત્પાદન થાય છે. પરંતુ છેલ્લા 10 વર્ષોમાં વાતાવરણમાં આવતા પરિવર્તનને લીધે  ખેતી પાકના ઉત્પાદન પર તેની અસર પડી રહી છે. ગત ફેબ્રુઆરીમાં પડેલી વધુ ગરમી અને જુલાઈમાં પડેલા ભારે વરસાદ સાથે પૂરને કારણે ચીકુંના પાકમાં ખરણ વધતા ઓક્ટોબરમાં શરૂ થતી ચીકુની સીઝનમાં જ ઉત્પાદન 4 ગણુ ઘટવાની સંભાવના છે. જેની સામે અત્યારે […]

નવસારીમાં ભારે વરસાદથી દશેરા ટેકરી વિસ્તારમાં પાણી ભરાતા વૃદ્ધાનું ડૂબી જતાં મોત

નવસારીઃ  જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન અસર પડી હતી.  જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે બે કાંઠે વહેતી થયેલી પૂર્ણાં નદીના જળસ્તરમાં વધારો થતા પુરની સ્થિતિ બની હતી. જેમાં નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. ખાસ કરીને શહેરના વોર્ડ નં. 13 માં દશેરા ટેકરી પાસેથી પસાર થતી ખાડીમાં પણ પાણી વધતા બાલાપીર દરગાહની […]

નવસારીમાં PM મોદીએ કરોડોના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન-લોકાર્પણ કર્યું, કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર

અમદાવાદઃ ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીમાં કરોડોના વિકાસ કાર્યનું ખાતમૂહર્ત અને લોકાર્યણ કર્યું હતું. આ પ્રસંગ્રે તેમણે આદિવાસી સમાને પ્રર્યાવરણના રક્ષક ગણાવ્યાં હતા. તેમજ વિકાસના મામલે તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાનિકો સાથે સંવાદ કર્યો હતો. આ વિકાસકાર્યોનો દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાના લોકોને લાભ મળશે. ગુજરાતની […]

નવસારીમાં 10મી જૂને PM મોદીના હસ્તે રૂ. 3054 કરોડના વિકાસ કામો-યોજનાનું લોકાર્પણ-ખાતમૂહૂર્ત કરાશે

અમદાવાદઃ ગુજરાતના આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસની નેમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આગામી તા. 10 જૂને નવસારીના ખૂડવેલ ખાતે રૂા. 3054 કરોડના ખર્ચે આદિજાતિ વિસ્તારમાં વિવિધ વિકાસ કામો અંતર્ગત 7 યોજનાઓના લોકાર્પણ, 12 યોજનાઓના ખાતમુહૂર્ત અને 14 યોજનાઓનું ભૂમિપૂજન કરવામાં આવશે. આદિજાતિ વિસ્તારના નાગરિકો પીવાના પાણી માટે માનવબળના ઉપયોગથી પાતાળમાંથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code