1. Home
  2. Tag "navsari"

નવસારીમાં ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં નવના મોત, 30 મુસાફરો ઘાયલ

અમદાવાદ: ગુજરાતના નવસારી જિલ્લામાં લક્ઝરી બસ અને એસયુવી વચ્ચેની અથડામણમાં નવ લોકોના મોત થયા હતા અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમાંથી ઘણાની હાલત નાજુક છે. રિપોર્ટ્સ અનુસાર, જે બસને અકસ્માત થયો તે સુરતથી વલસાડ જઈ રહી હતી. કારના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. જે બાદ તે બીજી લેન પર આવતી બસ સાથે […]

નવસારી નજીક હાઈવે પર સફરજન ભરેલી ટ્રકએ પલટી ખાતાં લોકોએ સફરજની લૂંટ ચલાવી

નવસારીઃ અમદાવાદ- મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર  નવસારી નજીક ધોળાપીપળા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આવતી ટ્રક સામેથી આવતી કારને બચાવવા જતાં  પૂર્ણા નદી નજીક ખાડાંમાં ખાબકી હતી. કારચાલક ઘટના બનતા ત્યાંથી નાસી ગયો હતો. જોકે સમગ્ર ઘટનામાં ડ્રાઇવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. ટ્રકમાં સફરજન ભર્યા હોય કેટલાક લોકો ઘટનાસ્થળે […]

નવસારી પંથકમાં પ્રતિકૂળ હવામાનને લીધે ચીકુનું ઉત્પાદન ચારગણું ઘટવાની શક્યતા

નવસારી: જિલ્લામાં ચીકુંનું સારૂએવું ઉત્પાદન થાય છે. પરંતુ છેલ્લા 10 વર્ષોમાં વાતાવરણમાં આવતા પરિવર્તનને લીધે  ખેતી પાકના ઉત્પાદન પર તેની અસર પડી રહી છે. ગત ફેબ્રુઆરીમાં પડેલી વધુ ગરમી અને જુલાઈમાં પડેલા ભારે વરસાદ સાથે પૂરને કારણે ચીકુંના પાકમાં ખરણ વધતા ઓક્ટોબરમાં શરૂ થતી ચીકુની સીઝનમાં જ ઉત્પાદન 4 ગણુ ઘટવાની સંભાવના છે. જેની સામે અત્યારે […]

નવસારીમાં ભારે વરસાદથી દશેરા ટેકરી વિસ્તારમાં પાણી ભરાતા વૃદ્ધાનું ડૂબી જતાં મોત

નવસારીઃ  જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન અસર પડી હતી.  જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે બે કાંઠે વહેતી થયેલી પૂર્ણાં નદીના જળસ્તરમાં વધારો થતા પુરની સ્થિતિ બની હતી. જેમાં નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. ખાસ કરીને શહેરના વોર્ડ નં. 13 માં દશેરા ટેકરી પાસેથી પસાર થતી ખાડીમાં પણ પાણી વધતા બાલાપીર દરગાહની […]

નવસારીમાં PM મોદીએ કરોડોના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન-લોકાર્પણ કર્યું, કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર

અમદાવાદઃ ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીમાં કરોડોના વિકાસ કાર્યનું ખાતમૂહર્ત અને લોકાર્યણ કર્યું હતું. આ પ્રસંગ્રે તેમણે આદિવાસી સમાને પ્રર્યાવરણના રક્ષક ગણાવ્યાં હતા. તેમજ વિકાસના મામલે તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાનિકો સાથે સંવાદ કર્યો હતો. આ વિકાસકાર્યોનો દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાના લોકોને લાભ મળશે. ગુજરાતની […]

નવસારીમાં 10મી જૂને PM મોદીના હસ્તે રૂ. 3054 કરોડના વિકાસ કામો-યોજનાનું લોકાર્પણ-ખાતમૂહૂર્ત કરાશે

અમદાવાદઃ ગુજરાતના આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસની નેમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આગામી તા. 10 જૂને નવસારીના ખૂડવેલ ખાતે રૂા. 3054 કરોડના ખર્ચે આદિજાતિ વિસ્તારમાં વિવિધ વિકાસ કામો અંતર્ગત 7 યોજનાઓના લોકાર્પણ, 12 યોજનાઓના ખાતમુહૂર્ત અને 14 યોજનાઓનું ભૂમિપૂજન કરવામાં આવશે. આદિજાતિ વિસ્તારના નાગરિકો પીવાના પાણી માટે માનવબળના ઉપયોગથી પાતાળમાંથી […]

નવસારીની સરકારી કોલેજોના વિદ્યાર્થીઓએ 1000 રૂપિયા જમા કરાવ્યા છતાં હજુ ટેબ્લેટ મળ્યા નથી

નવસારીઃ કોલેજોમાં ભણતા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા 1000 રૂપિયામાં ટેબ્લેટ આપવાની યોજના વર્ષોથી અમલમાં છે. પણ રાજ્યની ઘણીબધી કોલેજોમાં વિદ્યાર્થીઓ ટેબ્લેટ મેળવવા માટે 1000 રૂપિયા જમા કરાવી દીધા હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી ટેબ્લેટ મળ્યા ન હોવાની ફરિયાદો ઊઠી છે. જેમાં નવસારી જિલ્લાની સરકારી કોલેજોમાં ભણતા 700 છાત્રો પાસેથી નમો ટેબ્લેટ યોજના મુજબ 1,000ની […]

નવસારીઃ કોરોનાનું સંક્રમણ વધારે ના ફેલાય તે માટે શાકમાર્કેટ બંધ કરવાનો નિર્ણય

શાકભાજીવાળા સુપરસ્પ્રેડર ના બને તે માટે લેવાયો નિર્ણય નવસારી નગરપાલિકાએ કોરોનાને ધ્યાનમાં લાધી કર્યો નિર્ણય કોરોનાની ગાઈડલાઈન પાલન સાથે દુકાનો ચાલુ રહેશે અમદાવાદઃ ગુજરાતમાં જાન્યુઆરી મહિનાના આરંભ સાથે જ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો હતો. જેથી રાત્રિ કરફ્યુ સહિતના કેટલાક નિયંત્રણો નાખવામાં આવ્યાં છે. દરમિયાન નવસારીમાં કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે શાકમાર્કેટને બંધ રાખવાનો […]

દક્ષિણ ગુજરાતના નવસારીમાં એક અઠવાડિયામાં 5 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા દિવાળી બાદ ધો-1થી 12ના વર્ગો ઓફલાઈન શરૂ કરવામાં આવ્યાં છે. તમામ સ્કૂલોમાં કોરોના ગાઈડલાઈન અનુસાર ઓફલાઈન વર્ગો શરૂ કરાયાં છે ત્યારે બીજી તરફ હવે વિદ્યાર્થીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાંનું સામે આવ્યું છે. દક્ષિમ ગુજરાતના નવસારીમાં એક અઠવાડિયામાં પાંચ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ […]

નવસારીના પાંચ માછીમારો સાથેની બોટ “ જગવંદન” મધદરિયે ગુમ થઈ

નવસારીઃ મુંબઇ ખાતે માછીમારી કરવા ગયેલા 8 માછીમાર સાથે જગવંદન નામની બોટ અરબ સાગરમાં 10 દિવસ પહેલા ગુમ થઈ હતી. જેની શોધખોળ સ્થાનિક પોલીસ અને અન્ય બોટ દ્વારા કરવામાં આવી હતી. જોકે 10 દિવસ બાદ બોટની કોઈ માહિતી નહી મળતા આ બોટ ગુમ થયાની ફરિયાદ મુંબઈ ખાતે રહેતા માલિકે કરી હતી. જેમાં નવસારીના 5  માછીમારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code