ગુજરાતની સમુદ્રી સીમાની સુરક્ષા માટે આઠ યુદ્ધજહાજો તેનાત, 1965માં અહીં થઈ ચુક્યો છે હુમલો
ગુજરાતમાં કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદને પેલે પાર પાકિસ્તાને ટેન્ક રેજિમેન્ટની તેનાતી શરૂ કરી દીધી છે. તેના જવાબમાં ગુજરાતમાં પોરબંદર પોર્ટ પર કોઈપણ પ્રકારના હુમલાનો જવાબ આપવા માટે ભારતીય નૌસેનાના આઠ યુદ્ધજહાજોને તેનાત કરવામાં આવ્યા છે. મંગળવારે પાકિસ્તાન અને પીઓકેના ત્રણ ઠેકાણા પર ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઈકથી 350 આતંકવાદીઓના માર્યા જવાને કારણે પાકિસ્તાન ચચરાટ અનુભવી રહ્યુ છે. જેને […]