1. Home
  2. Tag "ncp"

અજિત પવાર પંચતત્વમાં વિલીન: રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર

બારામતી, 29 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના રાજકારણના ‘દાદા’ ગણાતા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ના પ્રમુખ અજિત પવાર ગુરુવારે બારામતી સ્થિત વિદ્યા પ્રતિષ્ઠાન ખાતે પંચતત્વમાં વિલીન થયા છે. બુધવારે થયેલી વિમાન દુર્ઘટનામાં તેમનું કરુણ અવસાન થયા બાદ આજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હજારો સમર્થકોની હાજરીમાં તેમના પુત્રો પાર્થ અને જય પવારે […]

અજિત પવારના નિધન પર રાષ્ટ્રપતિ અને PM મોદી સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ અજિત પવારનું બુધવારે વિમાન દુર્ઘટનામાં થયેલું આકસ્મિક નિધન દેશભરના રાજકારણ માટે આઘાતજનક સમાચાર છે. આ દુઃખદ ઘટના પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પક્ષ-વિપક્ષના તમામ દિગ્ગજ નેતાઓએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કરતા જણાવ્યું […]

મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવોઃ ઠાકરે બંધુ બાદ પવાર પરિવાર એક થયો

મુંબઈ, 27 ડિસેમ્બર 2025 : મહારાષ્ટ્રના સૌથી શક્તિશાળી રાજકીય ગણાતા પવાર પરિવારમાં ફરી એકવાર એકતાના સંકેતો મળી રહ્યા છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC)ની આગામી ચૂંટણી માટે અજિત પવારની NCP અને શરદ પવારની NCP (SP) જૂથે સાથે મળીને ચૂંટણી લડવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જોકે, આ ગઠબંધન જાહેર થતાની સાથે જ શરદ પવાર જૂથમાં મોટું ભંગાણ […]

દિલ્હી ચૂંટણીઃ NCP (અજીત પવાર)એ 11 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન અજીત પવારની એનસીપીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને ઉતાર્યાં છે. તેમજ 11 ઉમેદવારોને ટીકીટ ફાળવી છે. એનસીપી (અજીત પવાર)એ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે મળીને ચૂંટણી લડી હતી. જો કે, દિલ્હીમાં એનસીપી(અજીત પવાર) અને ભાજપા વચ્ચે હજુ સુધી કોઈ ગઠબંધન […]

મહારાષ્ટ્રઃ શિવસેના અને એનસીપી ગઠબંધનમાં ગૃહ મંત્રાલયને લઈને ખેંચતાણ

મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બન્યા બાદ હવે મંત્રાલયોની વહેંચણીને લઈને સમસ્યા છે. ગૃહ મંત્રાલયને લઈને મહાયુતિમાં ઘર્ષણ શરૂ થઈ ગયું છે. આ વિભાગ માટે સહયોગી શિવસેના અને એનસીપી સામસામે આવી ગયા છે. શિંદે જૂથના નેતા ગુલાબરાવ પાટીલે સરકારની રચના પછી તરત જ જાહેરાત કરી હતી કે તેમની પાર્ટીને માત્ર નાયબ મુખ્યમંત્રી પદ જ મળ્યું નથી, પરંતુ […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ અજિત પવારની NCPએ 38 ઉમેદવારોની યાદી જાહેર કરી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે અજિત પવારની NCPએ 38 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. એનસીપીની ઉમેદવાર યાદીમાં છગન ભુજબળને યેવલાથી અને હસન મુશ્રીફને કાગલથી ટિકિટ આપવામાં આવી છે. અજિત પવાર પોતે તેમની પરંપરાગત બેઠક બારામતીથી ચૂંટણી લડવાના છે. આ ઉપરાંત કોપુરગાવથી આશુતોષ કાલે, અકોલેથી કિરણ લહામટે, બસમતથી ચંદ્રકાંત ઉર્ફે રાજુ નવઘરે, ચિપલુનથી […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ કોંગ્રેસ, NCP અને શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને સમહતિ થઈ

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. જેના કારણે રાજકીય પક્ષોમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બીજી તરફ, મહા વિકાસ આઘાડી વચ્ચે 4 કલાકથી વધુ ચાલેલી મેરેથોન મંથન બાદ સીટોની વહેંચણી લગભગ નક્કી થઈ ગઈ હોવાનું જાણવા મળે છે. બેઠકમાં બેઠકની વહેંચણી અંગેની ચર્ચા અંગે UBT શિવસેનાના નેતા સંજય […]

જનતા મારી સરકારને સમર્થન આપશે કારણ કે તે જુએ છે કે સરકારે વિકાસના ઘણા કામ કર્યા છેઃ એકનાથ શિંદે

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ આગામી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓણાં સત્તાધારી ગઠબંધન મહાયુતિની જીતનો દાવો કર્યો છે.. અને કહ્યું છે કે અમારા વિકાસના કામોને કારણે અમને જીત મળશે અને ઘરે બેસી રહેલા લોકોને જનતા હારનો સ્વાદ ચખાડશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું છે કે સત્તાધારી ગઠબંધન (મહાયુતિ) તેના વિકાસ કાર્યો અને કલ્યાણકારી યોજનાઓને કારણે આગામી વિધાનસભા […]

અજીત પવારની જાહેરાત, મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગઠબંધન નહીં કરે પાર્ટી, NDAમાં તિરાડની અટકળો શરૂ

એનસીપીના વડા અજિત પવારે જાહેર કર્યુ છે કે તેમની પાર્ટી મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સ્વતંત્ર રીતે લડશે. અજીત પવારની આ જાહેરાત બાદ મહારાષ્ટ્રમાં રાજકીય વર્તુળોમાં ભાજપ-એનસીપી ગઠબંધનને લઈને અટકળો ચાલી રહી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર) એ પણ બુધવારે રાજ્યમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધન અંગે મોટો દાવો કર્યો હતો. એનસીપી (શરદ પવાર) ના પ્રવક્તાએ કહ્યું […]

મંત્રીમંડળમાં સ્થાનને લઈને એનસીપી બાદ હવે શિવસેનામાં પણ નારાજગી

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજીવાર વડાપ્રધાન પદના શપથગ્રહણ કર્યાં હતા. એટલું જ નહીં મંત્રીમંડળે પણ શપથગ્રહણ કર્યાં હતા. દરમિયાન એનડીએમાં મંત્રીમંડળને લઈને અસંતોષ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મંત્રીમંડળમાં સ્થાન મામલે એનસીપીના નેતા અજિત પવાર નારાજ હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન શિવસેનાના નેતાએ પણ નારાજગી વ્યક્ત કરી છે. શિવસેનાના સાંસદ શ્રીરંગ બારણે જણાવ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code