1. Home
  2. Tag "ncp"

BJPએ NCP સામે કૌભાંડના આક્ષેપો કર્યા બાદ હવે અમારા જ MLAને મંત્રી કેમ બન્યાઃ શરદ પવારનો સવાલ

નવી દિલ્હીઃ એનસીપીમાં અજીત પવારે બળવો કરીને કાકા શરદ પવાર સામે મોરચો ખોલ્યો છે. દરમિયાન આજે અજીત પવારે શક્તિ પ્રદર્શન કર્યાં દરમિયાન શરદ પવારને નિવૃત્તિ અને રાજીનામા સહિતના મુદ્દે ટોણો માર્યો હતો. જે બાદ શરદ પવારે પોતાના જૂથના નેતાઓ કાર્યકરો સાથે મીટીંગ કરી હતી. આ બેઠકમાં લગભગ 12 જેટલા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં છે. આ દરમિયાન […]

NCPના શરદ પવારને રાજીનામા અને નિવૃત્તિને મુદ્દે અજીત પવારે માર્યો ટોણો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકારણના ચાણ્ક્ય ગણાતા એનસીપીના વડા શરદ પવાર સાથે તેમના ભત્રીજા અજીત પવારે બળવો કરીને પોતાના સમર્થકો સાથે એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેના અને ભાજપની સરકારમાં જોડાયાં હતા. તેમજ અજીત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યાં હતા. દરમિયાન અજીત પવારે એનસીપીના ધારાસભ્યોની ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. જેમાં 35થી વધારે ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ […]

શરદ પવારની વધી ચિંતા NCP ના 53 માંથી 35 સાંસદ અજિત પાવર ની બેઠકમાં હાજર રહ્યા

દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્રનું રાજકરણ ગરમાયું છે ,રાજકરણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે એનસીપીના વરિષ્ટ નેતા શરદ પવારના ભત્રિજા અજિત પવારે એનડીએનો હાથ ઝિલ્યો છે ત્યારથી શરદ પવારની ચિંતા વધી છે.ત્યારે હવે શરદ પવારને મોટો ફટકો પડ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે મુંબઈમાં વાયબી ચવ્હાણ સેન્ટરમાં શરદ પવારની આગેવાની હેઠળની બેઠકમાં કુલ 13 ધારાસભ્યો, 3 […]

BJPએ આઠ વર્ષમાં પાંચ રાજ્યોમાં સરકાર તોડીને સત્તા હાંસલ કરીઃ કપિલ સિબ્બલ

નવી દિલ્હી: રાજ્યસભાના સભ્ય કપિલ સિબ્બલે ભારતીય જનતા પાર્ટી (BJP) પર કર્ણાટક, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં બિનાભાજપી સરકારોને તોડી પાડવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું કે આ વલણને રોકવા માટે પગલાં લેવાની જવાબદારી હવે અદાલતની છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવાર અને અન્ય આઠ ધારાસભ્યો એકનાથ શિંદેની આગેવાની હેઠળની […]

અજિત પવારના પગલાથી અજાણ હોવાનો શરદ પવાર દાવો રાજકીય નાટકઃ રાજ ઠાકરનો આક્ષેપ

મુંબઈઃ એનસીપીના સિનિયર નેતા અજિત પવારે તેમના કાકા શરદ પવાર સામે બળવો કર્યો અને એકનાથ શિંદે સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન બનવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)થી અલગ થઈ ગયા છે. ત્યારથી સવાલ ઉઠી રહ્યો છે કે શું મહારાષ્ટ્રના રાજકારણના ચાણક્ય કહેવાતા શરદ પવારને આ વાતની જાણ હતી. હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ […]

NCP એ સ્પીકરને લખ્યો પત્ર – અજિત પવાર સહીત મંત્રી બનેલા તમામને અયોગ્ય જાહેર કરવાની કરી માંગ

  મુંબઈઃ- મહારાષ્ટ્રના રાજકરણમાં ગરમાટો છવાયો છે ગઈકાલે રવિવારના રોજ એનસીપી પાર્ટી છઓડીને શરદ પવારના ભત્રિજા અજિત પવાર એનડીએમાં જોડાયા હતા એટલું જ નહી તેમણે ડિપ્ટી સીએમ તરીકેના શપથ ગ્રહણ પણ કર્યા હતા ત્યારે બાદ સમગ્ર રાજ્યમાં રાજકરણ ગરમાયું હતું શરદ પવારને ભનક પણ ન પડી ્ને અજિત પવારે આટલો મોટો નિર્ણય લઈ લીધો હતો […]

વિપક્ષમાં સમાન નાગરિક સંહિતા મુદ્દે ભાગલાઃ AAP બાદ શિવસેનાનું સમર્થન, NCPનો વિરોધનો ઈન્કાર

નવી દિલ્હીઃ આગામી લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષી પક્ષોએ એક છત નીચે એકત્ર થઈ રહ્યાં છે અને ભાજપ સરકાર સામે મોરચો ખોલ્યો છે, જો કે, વિપક્ષી પક્ષોમાં પહેલાથી જ કેટલાક મુદ્દાઓને લઈને અંદર અંદર નારાજગી સામે આવી છે, આમ આદમી પાર્ટી અને મમતા બેનર્જીએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, આ મામલો હજુ શાંત પડ્યો […]

વિપક્ષ એકતાના દાવાઓ વચ્ચે NCPમાં આંતરિક ખેંચતાણઃ પોસ્ટરમાંથી અજીત પવારની બાદબાકી

મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં, સાંસદ સુપ્રિયા સુલેને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા પછી, એવું લાગે છે કે પાર્ટીમાં બધું બરાબર નથી. હવે NCPના પોસ્ટર પરથી અજિત પવારનો ચહેરો પણ ગાયબ થઈ ગયો છે. નવી દિલ્હીમાં NCPની કાર્યકારિણીની બેઠક મુદ્દે પાર્ટીના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરમાં શરદ પવારના ભત્રીજા અને પૂર્વ ડેપ્યુટી સીએમ અજિત પવારના […]

પટનામાં વિપક્ષી દળોની બેઠકમાં ‘વડાપ્રધાન પદ’ પર કોઈ ચર્ચા થઈ ન હતીઃ શરદ પવાર

પુણેઃ ગયા અઠવાડિયે પટનામાં વિપક્ષી દળોની બેઠકમાં ‘વડાપ્રધાન પદ’ પર કોઈ ચર્ચા થઈ નથી. મીટિંગમાં કેટલીક જગ્યાએ મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. તેમ એનસીપીના સિનિયર નેતા શરદ પવારે જણાવીને ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ પાસે રાજકીય પરિપક્વતાનો અભાવ છે. પટનામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા […]

વિપક્ષી દળોમાં BJP સામે કોમન મિનિમમ પ્રોગ્રામના આધારે એકતા બનાવવાની જરૂરઃ શરદ પવાર

મુંબઈઃ દેશમાં વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણીને લઈને ભાજપાએ અત્યારથી જ પોતાની રણનીતિ તૈયાર કરી છે, એટલું જ નહીં રાજ્યના પ્રદેશ પ્રમુખોને પણ પ્રચાર-પ્રસારને લઈને જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બીજી તરફ કોંગ્રેસ સહિતના વિપક્ષોએ ભાજપાને પરાસ્ત કરવા માટે રણનીતિ ઘડી રહ્યાં છે, એટલું જ નહીં નીતિશ કુમાર, અરવિંદ કેજરિવાલ અને મમતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code