BJPએ NCP સામે કૌભાંડના આક્ષેપો કર્યા બાદ હવે અમારા જ MLAને મંત્રી કેમ બન્યાઃ શરદ પવારનો સવાલ
નવી દિલ્હીઃ એનસીપીમાં અજીત પવારે બળવો કરીને કાકા શરદ પવાર સામે મોરચો ખોલ્યો છે. દરમિયાન આજે અજીત પવારે શક્તિ પ્રદર્શન કર્યાં દરમિયાન શરદ પવારને નિવૃત્તિ અને રાજીનામા સહિતના મુદ્દે ટોણો માર્યો હતો. જે બાદ શરદ પવારે પોતાના જૂથના નેતાઓ કાર્યકરો સાથે મીટીંગ કરી હતી. આ બેઠકમાં લગભગ 12 જેટલા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં છે. આ દરમિયાન […]