1. Home
  2. Tag "ncp"

NCPમાં મોટો ફેરફાર, શરદ પવારે સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા

મુંબઈ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં શનિવારે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પાર્ટીના વડા શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને નવા કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. પાર્ટીના આ નિર્ણયને વરિષ્ઠ નેતા અજિત પવાર માટે ઝટકો માનવામાં આવી રહ્યો છે. જાણકારોનું કહેવું છે કે અજીત પોતે પાર્ટી અધ્યક્ષ પદના દાવેદાર હતા. તેઓ હાલમાં મહારાષ્ટ્ર […]

નવા સંસદભવનના ઉદ્ધાટનના બહિષ્કાર કરનાર પાર્ટીઓમાં RJD-NCPનું નામ પણ જોડાયું

નવી દિલ્હીઃ નવા સંસદભવનના ઉદ્ઘાટનને લઈને સતત રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. 28 મેના રોજ યોજાનાર સમારોહનો અનેક રાજકીય પક્ષોએ બહિષ્કાર કર્યો છે. તેમાં રાષ્ટ્રીય જનતા દળ એટલે કે આરજેડી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નામ પણ જોડાયાં છે. સમાન વિચારધારા ધરાવતા વિરોધ પક્ષોના નેતાઓએ સંસદભવનના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની ચર્ચા કરી છે. તેમજ ટૂંક […]

NCP પાર્ટીમાં પદ છોડવાનો સિલસિલો જારી – શરદ પવાર બાદ હવે જીતેન્દ્ર આવ્હાડે એનસીપી પાર્ટી છોડી

NCP પાર્ટીમાં પદ છોડવાનો સિલસિલો જારી શરદ પવાર બાદ હવે જીતેન્દ્ર આવ્હાડે એનસીપી પાર્ટી છોડી દિલ્હીઃ- એનસીપી પાર્ટીમાં પદ છોડવાનો સિલસિલો જારી છે, જિતેન્દ્ર આવ્હાડે NCPના મહાસચિવ પદેથી રાજીનામું આપી દીધું છે. જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે મારી સાથે થાણે શહેરના તમામ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પદાધિકારીઓએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જણાવી દઈએ કે […]

એનસીપીના નેતા શરદ પવારનો મહત્વનો નિર્ણય, અધ્યક્ષ પદ પરથી  આપ્યું રાજીનામુ 

શરદ પવારે એનસીપીના અધ્યક્ષ પદથી રાજીનામુ આપ્યું આ પહેલા પર તેમના રાજીનામાની અનેક અટકળો વહેતી થઈ હતી દિલ્હીઃ- મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છએ,છેલ્લા ઘણા દિવસોથી એનસીપી નેતા શરદ પવાર બીજેપીમાં જોડાવાની વાત વહેતી થી હતી જો કે ત્યાર બાદ તેમણએ પોતે આ વાતનો ઈનકાર કર્યો હતો ત્યારે હવે  શરદ પવારે એનસીપીના […]

બીજેપી સાથે જોડાવાની અટકળો વચ્ચે શરદ પવારનું નિવેદન, હું NCP સાથે જ છું અને રહીશ

શરદ પવાર બીજેપી સાથે જોડાશે આ અટકળનો આવ્યો અંત શરદ પવારે આ મામ લે તોડી ચુપ્પી કહ્યું હું એનસીપી સાથએ છું અને આગળ પણ રહીશ દિલ્હીઃ- એનસીપીના વરિષ્ઠ નેતા શરદ પવારને લઈને અટકળો ચાલી રહી હતી કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે જો કે હવે આ અટકળો પર અંત આવ્યો છે ,નેતા શરદ પવારે  […]

AAP ને હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો, ચૂંટણી પંચે NCP અને TMC પાસેથી દરજ્જો છીનવી લીધો

નવી દિલ્હી, 10 એપ્રિલ. ભારતીય ચૂંટણી પંચ (ECI)  સોમવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસ, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાનો રાષ્ટ્રીય પક્ષનો  દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)ને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપ્યો હતો. હવે દેશમાં કુલ 6 રાજકીય પક્ષોને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપવામાં આવ્યો છે. AAPને ચાર રાજ્યો […]

નરોડાની બેઠક પરના NCPના નિકુલ તોમરે છેલ્લી ઘડીએ ના પાડતા હવે મેઘરાજ ડોડલાણી ચૂંટણી લડશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હવે પ્રચારનો ધમધમાટ વધી રહ્યો છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પરત ખેંચવાનો સમય પૂર્ણ થઈ ગયો છે. જ્યારે બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસે પણ નડરતરૂપ અપક્ષ ઉમેદવારોને ઉમેદવારી પરત ખેંચવા સમજાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરના નરોડા વિસ્તારની વિધાનસભા બેઠક પરથી એનસીપીના […]

ગુજરાત વિધાનસભાઃ કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થવાની શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને જેને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામવાની શકયતા છે. દરમિયાન વિધાનસભાની ચૂંટણીને કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થવાની શકયતા છે.NCP અધ્યક્ષ જયંત બોસ્કી અને રઘુ શર્મા વચ્ચે બંધ બારણે બેઠક મળી હતી. આ અંગે […]

મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ અત્યંત અસ્થિરઃ એકનાથ ખડસે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેનાની આંતરીકે લડાઈ કોર્ટમાં પહોંચી હતી, દરમિયાન ચૂંટણીપંચ દ્વારા શિવસેનાનું પ્રતિક ફ્રીઝ કર્યું છે. હાલ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે શિવસેનાના પ્રતિકને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન એનસીપીના નેતાએ શિવસેનાનું નામ અને ચિન્હ ફ્રીજ કરવાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમજ કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ અત્યંત અસ્થિર છે. […]

2024માં લોકસભાની ચૂંટણીમાં શરદ પવાર વિપક્ષના PM પદનો ચહેરો નહીં હોયઃ NCP

નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને અત્યારથી વિપક્ષ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ મમતા બેનર્જી અને નીતિશ કુમાર સહિતના નેતાઓ વિપક્ષને એક કરવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે વર્ષ 2024માં વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવારને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. દરમિયાન શરદ પવાર લોકસભાની ચૂંટણીમાં વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code