1. Home
  2. Tag "ncp"

વિપક્ષ એકતાના દાવાઓ વચ્ચે NCPમાં આંતરિક ખેંચતાણઃ પોસ્ટરમાંથી અજીત પવારની બાદબાકી

મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં, સાંસદ સુપ્રિયા સુલેને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા પછી, એવું લાગે છે કે પાર્ટીમાં બધું બરાબર નથી. હવે NCPના પોસ્ટર પરથી અજિત પવારનો ચહેરો પણ ગાયબ થઈ ગયો છે. નવી દિલ્હીમાં NCPની કાર્યકારિણીની બેઠક મુદ્દે પાર્ટીના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરમાં શરદ પવારના ભત્રીજા અને પૂર્વ ડેપ્યુટી સીએમ અજિત પવારના […]

પટનામાં વિપક્ષી દળોની બેઠકમાં ‘વડાપ્રધાન પદ’ પર કોઈ ચર્ચા થઈ ન હતીઃ શરદ પવાર

પુણેઃ ગયા અઠવાડિયે પટનામાં વિપક્ષી દળોની બેઠકમાં ‘વડાપ્રધાન પદ’ પર કોઈ ચર્ચા થઈ નથી. મીટિંગમાં કેટલીક જગ્યાએ મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. તેમ એનસીપીના સિનિયર નેતા શરદ પવારે જણાવીને ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ પાસે રાજકીય પરિપક્વતાનો અભાવ છે. પટનામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા […]

વિપક્ષી દળોમાં BJP સામે કોમન મિનિમમ પ્રોગ્રામના આધારે એકતા બનાવવાની જરૂરઃ શરદ પવાર

મુંબઈઃ દેશમાં વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણીને લઈને ભાજપાએ અત્યારથી જ પોતાની રણનીતિ તૈયાર કરી છે, એટલું જ નહીં રાજ્યના પ્રદેશ પ્રમુખોને પણ પ્રચાર-પ્રસારને લઈને જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બીજી તરફ કોંગ્રેસ સહિતના વિપક્ષોએ ભાજપાને પરાસ્ત કરવા માટે રણનીતિ ઘડી રહ્યાં છે, એટલું જ નહીં નીતિશ કુમાર, અરવિંદ કેજરિવાલ અને મમતા […]

NCPમાં મોટો ફેરફાર, શરદ પવારે સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા

મુંબઈ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં શનિવારે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પાર્ટીના વડા શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને નવા કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. પાર્ટીના આ નિર્ણયને વરિષ્ઠ નેતા અજિત પવાર માટે ઝટકો માનવામાં આવી રહ્યો છે. જાણકારોનું કહેવું છે કે અજીત પોતે પાર્ટી અધ્યક્ષ પદના દાવેદાર હતા. તેઓ હાલમાં મહારાષ્ટ્ર […]

નવા સંસદભવનના ઉદ્ધાટનના બહિષ્કાર કરનાર પાર્ટીઓમાં RJD-NCPનું નામ પણ જોડાયું

નવી દિલ્હીઃ નવા સંસદભવનના ઉદ્ઘાટનને લઈને સતત રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. 28 મેના રોજ યોજાનાર સમારોહનો અનેક રાજકીય પક્ષોએ બહિષ્કાર કર્યો છે. તેમાં રાષ્ટ્રીય જનતા દળ એટલે કે આરજેડી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નામ પણ જોડાયાં છે. સમાન વિચારધારા ધરાવતા વિરોધ પક્ષોના નેતાઓએ સંસદભવનના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની ચર્ચા કરી છે. તેમજ ટૂંક […]

NCP પાર્ટીમાં પદ છોડવાનો સિલસિલો જારી – શરદ પવાર બાદ હવે જીતેન્દ્ર આવ્હાડે એનસીપી પાર્ટી છોડી

NCP પાર્ટીમાં પદ છોડવાનો સિલસિલો જારી શરદ પવાર બાદ હવે જીતેન્દ્ર આવ્હાડે એનસીપી પાર્ટી છોડી દિલ્હીઃ- એનસીપી પાર્ટીમાં પદ છોડવાનો સિલસિલો જારી છે, જિતેન્દ્ર આવ્હાડે NCPના મહાસચિવ પદેથી રાજીનામું આપી દીધું છે. જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે મારી સાથે થાણે શહેરના તમામ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પદાધિકારીઓએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જણાવી દઈએ કે […]

એનસીપીના નેતા શરદ પવારનો મહત્વનો નિર્ણય, અધ્યક્ષ પદ પરથી  આપ્યું રાજીનામુ 

શરદ પવારે એનસીપીના અધ્યક્ષ પદથી રાજીનામુ આપ્યું આ પહેલા પર તેમના રાજીનામાની અનેક અટકળો વહેતી થઈ હતી દિલ્હીઃ- મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છએ,છેલ્લા ઘણા દિવસોથી એનસીપી નેતા શરદ પવાર બીજેપીમાં જોડાવાની વાત વહેતી થી હતી જો કે ત્યાર બાદ તેમણએ પોતે આ વાતનો ઈનકાર કર્યો હતો ત્યારે હવે  શરદ પવારે એનસીપીના […]

બીજેપી સાથે જોડાવાની અટકળો વચ્ચે શરદ પવારનું નિવેદન, હું NCP સાથે જ છું અને રહીશ

શરદ પવાર બીજેપી સાથે જોડાશે આ અટકળનો આવ્યો અંત શરદ પવારે આ મામ લે તોડી ચુપ્પી કહ્યું હું એનસીપી સાથએ છું અને આગળ પણ રહીશ દિલ્હીઃ- એનસીપીના વરિષ્ઠ નેતા શરદ પવારને લઈને અટકળો ચાલી રહી હતી કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે જો કે હવે આ અટકળો પર અંત આવ્યો છે ,નેતા શરદ પવારે  […]

AAP ને હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો, ચૂંટણી પંચે NCP અને TMC પાસેથી દરજ્જો છીનવી લીધો

નવી દિલ્હી, 10 એપ્રિલ. ભારતીય ચૂંટણી પંચ (ECI)  સોમવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસ, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાનો રાષ્ટ્રીય પક્ષનો  દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)ને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપ્યો હતો. હવે દેશમાં કુલ 6 રાજકીય પક્ષોને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપવામાં આવ્યો છે. AAPને ચાર રાજ્યો […]

નરોડાની બેઠક પરના NCPના નિકુલ તોમરે છેલ્લી ઘડીએ ના પાડતા હવે મેઘરાજ ડોડલાણી ચૂંટણી લડશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હવે પ્રચારનો ધમધમાટ વધી રહ્યો છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પરત ખેંચવાનો સમય પૂર્ણ થઈ ગયો છે. જ્યારે બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસે પણ નડરતરૂપ અપક્ષ ઉમેદવારોને ઉમેદવારી પરત ખેંચવા સમજાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરના નરોડા વિસ્તારની વિધાનસભા બેઠક પરથી એનસીપીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code