1. Home
  2. Tag "ncp"

અમે સત્તા માટે ક્યારેક ગદ્દારી કરી નથી અને ક્યારેય કરીશું નહીંઃ શિવસેનાના નારાજ નેતા એકનાથ શિંદે

મુંબઈઃ મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે નારાજગી વ્યક્ત કરનારા શિવસેનાના ધારાસભ્ય અને નેતા એકનાથ શિંદેનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, અમે સત્તા માટે ક્યારે ગદ્દારી કરી નથી અને ક્યારેય ગદ્દારી કરીશું નહીં. શિંદે ઉપરાંત અન્ય 29 ધારાસભ્યો પણ ઠાકરે સરકારથી નારાજ હોવાનું હાલ સુરતની એક હોટલમાં રોકાયાં હોવાનું […]

NCPના નેતા નવાબ મલિકની મુશ્કેલીમાં વધારો, દાઉદ સાથે સંબંધના પુરાવા મળ્યા

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી એનસીપીના નેતા નવાબ મલિકની સુરક્ષા એજન્સીઓએ મની લોન્ડરિંગ કેસમાં ઘરપકડ કરી હતી. આ કેસની સુરક્ષા એજન્સીઓ ઉંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. નવાબ મલિકની મુશ્કેલી વધવાની શકયતા છે. આઈડીએ કહ્યું કે, મલિકના અંડરવલર્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની ગેંગ સાથે સંબંધ હોવાના મજબૂત પુરાવા મળ્યા છે. સુરક્ષા એજન્સીએ નવાબ મલિકની સામે કોર્ટમાં ચાર્જશીટ […]

ઔરંગાબાદમાં રાજ ઠાકરેએ શરદ પવાર પર સાધ્યું નિશાન, કહી આ વાત

મુંબઈ: મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર હટાવવાના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્ર નવનિર્માણના ચીફ રાજ ઠાકરે ચર્ચામાં રહે છે, આવામાં તેમણે હવે વધુ એક નિશાન શરદ પવાર પર સાધ્યું છે અને રાજકીય  વાતાવરણને વધારે ગરમ કરી દીધું છે. રાજ ઠાકરેએ પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું કે, આજે ઘરે જઈને યુટ્યુબ પર જુઓ કે શું પવાર સાહેબે ક્યારેય છત્રપતિ શિવાજી […]

કોંગ્રેસ વિના દેશમાં ત્રીજા મોરચાની કલ્પના પણ શક્ય નથી : શરદ પવાર

નવી દિલ્હીઃ તાજેતરમાં પંજાબ અને ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસનું ભાવે ધોવાણ થયું હતું. જ્યારે ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ફરીથી ભાજપની સરકાર બની હતી. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિતના રાજકીય આગેવાનો કોંગ્રેસની સામે એક સઠબંધન મજબુત બનાવવા પ્રયાસો કરી રહ્યાં છે. […]

મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિકની EDએ ધરપકડ કરી

મુંબઈ: મહારાષ્ટ્રના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિકની આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. EDના અધિકારીઓ સવારે 6 વાગ્યે નવાબ મલિકના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેની લગભગ એક કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ઘરે પૂછપરછ કર્યા પછી, અધિકારીઓ નવાબ મલિકને તેમની સાથે ED ઓફિસ લઈ ગયા […]

કોંગ્રેસે વિધાન સભાની ચૂંટણી પહેલા જ NCP અને BTP સાથે જોડાણ અંગે ચર્ચા હાથ ધરી

અમદાવાદઃ ગુજરાત વિધાન સભાની ચૂંટણીને હજુ સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા તબક્કાવાર બેઠકો યોજીને વધુમાં વધુ બેઠકો અંકે કરવા માટે કવાયત હાથ ધરી છે. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોંલકીએ એક પછી એક રાજકીય પક્ષોના પ્રાદેશિક નેતાઓ સાથે […]

મહારાષ્ટ્રમાં ઔરંગાબાદનું નામ બદલવા માટે મહાવિકાસ અઘાડી સરકારમાં મતભેદ

મુંબઈઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારમાં અલ્હાબાદ સહિતના શહેરના નામ બદલવામાં આવ્યાં છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઔરંગાબાદનું નામ બદલવાની માંગણી કરવામાં આવી રહી છે. તેમજ શિવસેના પણ શહેરનું નામ બદલીને સંભાજીનગર કરવા માંગે છે. જો કે, ઔરંગાબાદ શહેરનું નામ બદલવાના મુદ્દે મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારની અંદર જ મતભેદ ઉભા થયાં છે. હાલ મહારાષ્ટ્રમાં શિવસેના, […]

એનસીપી ચીફ શરદ પવારનું હવે એલાન લોકસભાની ચૂંટણી નહીં લડું!

લોકસભાની ચૂંટણીની તારીખોના એલાનના એક દિવસ બાદ મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ યાદવ લોકસભાની ચૂંટણી નહીં લડે. એનસીપી અધ્યક્ષ શરદ પવારે મહારાષ્ટ્રના પુણેમાં એક ચૂંટણી કાર્યક્રમ દરમિયાન આના સંદર્ભે એલાન કર્યું ચે. મહત્વપૂર્ણ છે કે એનસીપી મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથે જોડાણ કરીને ચૂંટણી લડી રહી છે. મહારાષ્ટ્રના સૌથી કદ્દાવર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code