1. Home
  2. Tag "NDRF"

વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપૂરઃ નદી કિનારાના ગામોમાંથી 350નું સ્થળાંતર

અમદાવાદઃ વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં થયેલા ભારે વરસાદને પૂરની પરિસ્થિતી સર્જાવાની ભીતીને ધ્યાનમાં રાખી કલેક્ટરે તુરંત એક્શન મોડમાં આવી નગરપાલિકાની 6 ટીમ અને  NDRFની 1 ટીમ નીચાણવાળા વિસ્તારોમાં બચાવ કામગીરી માટે મોકલી હતી, દરમિયાન ઔરંગા નદીમાં આવેલા પૂરને કારણે વલસાડ શહેરના નદી કિનારે આવેલા બરૂડિયાવાડ, કાશ્મીર નગર, લીલાપોર, તરિયાવાડ, મોગરાવાડી છતરિયા જેવા નીચાણવાળા […]

વિશ્વભરમાં આપત્તિ પ્રતિભાવ ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓમાં NDRF એ પોતાનું સ્થાન નિશ્ચિત કર્યુંઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વિજ્ઞાન ભવન, દિલ્હી ખાતે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) દ્વારા આયોજિત આપત્તિ પ્રતિભાવ – 2022 માટે ક્ષમતા નિર્માણ પરની વાર્ષિક કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના NDMA, તમામ મુખ્ય પ્રધાનોના નેતૃત્વ હેઠળના SDMA અને […]

ઝારખંડના સાહિબગંજ નજીક ગંગા નદીમાં દૂર્ઘટના સર્જાઈ, 8વ્યક્તિઓનો બચાવ અને 2 લાપતા

નવી દિલ્હીઃ ઝારખંડના સાહિબગંજ અને બિહારના કટિહાર જિલ્લા વચ્ચેના મનિહારી ઘાટ પાસે ગંગા નદીમાં એક જહાજનું બેલેન્સ બગડ્યું હતું. જહાજમાં ભથ્થરો ભરેલી 14 જેટલી ટ્રક લોડ કરેલી હતી. તેમાં ટ્રકોના ચાલક અને હેલ્પર પણ સવાર હતા. જહાજનું બેલેન્સ બગડતા અંદર લોડ કરવામાં આવેલી ચારેક નદીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ દૂર્ઘટનામાં 10 વ્યક્તિઓ નદીમાં ખાબક્યાં […]

ગીરસોમનાથમાં ભારે વરસાદના કારણે એનડીઆરએફની ટીમ તૈનાત,ખેતીમાં પણ જોવા મળી શકે છે અસર

ગીર સોમનાથમાં ભારે વરસાદ ખેતીમાં પણ જોવા મળી શકે છે અસર એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી વેરાવળ : ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે જિલ્લામાં એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. વેરાવળ ખાતે પણ એનડીઆરએફની 18થી વધુ જવાનોની ટીમ પહોંચી ચુકી છે. NDRFના કમાન્ડર, જવાનો સાથે […]

‘યાસ’ વાવઝોડાનો સામનો કરવા ભારતીય સેના ખડેપગે, નૌસેનાના 4 જંગી જહાજ, વાયુસેનાના 11 માલવાહક જહાજ તૈનાત કરાયા

યાસ વાવાઝોડાનો સામનો કરવા માટે ભારતીય સેનાની યુદ્વના ધોરણે તૈયારી નૌસેનાના 4 જંગી જહાજ અને વાયુસેનાના 11 માલવાહક જહાજ તૈનાત કરાયા તે ઉપરાંત NDRFની 70 જેટલી ટીમ તૈનાત કરવામાં આવી નવી દિલ્હી: તૌકતે વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ હવે અન્ય એક ચક્રવાતી તોફાન યાસ વાવાઝોડું 155-165 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે ત્યારે તેનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code