1. Home
  2. Tag "Nehrubridge"

અમદાવાદના નહેરુબ્રિજનું સમારકામ પૂર્ણ થતાં વાહન માટે ખુલ્લો મુકાયો

અમદાવાદઃ શહેરના આશ્રમ રોડથી રિલિફ રોડ, મિરઝાપુર વિસ્તારને જોડતા નહેરૂ બ્રિજને 61 વર્ષ બાદ સંપૂર્ણપણે રિપેર કરવાનો હોવાથી  45 દિવસ માટે એટલે કે 27 એપ્રિલ સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. હવે 45 દિવસની કામગીરી સંપૂર્ણ થયા બાદ ફરીવાર નહેરૂબ્રિજને ખોલી દેવામાં આવ્યો છે. જેને લીધે વાહન ચાલકોને રાહત થઈ છે. શહેરના સાબરમતી […]

અમદાવાદના નહેરૂબ્રિજ ઉપર દોઢ મહિનો વાહન વ્યવહાર બંધ રહેશે, રિપેરિંગ કામ કરાશે

અમદાવાદઃ હેરિટેઝ સિટી અમદાવાદની મધ્યમાંથી સાબરમતી નદી પસાર થાય છે જેથી શહેર પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર એમ બે ભાગમાં વહેંચાયેલું છે. આ બંને વિસ્તારોને જોડવા માટે સાબરમતી નદી ઉપર બ્રિજ બનાવવામાં આવેલા છે. સાબરમતી નદી ઉપર વર્ષ 1962માં બનાવવામાં આવેલા નહેરૂબ્રિજનું રિપેરિંગ કામ કરવામાં આવશે. તા. 13મી માર્ચથી 30 એપ્રિલ સુધી બ્રિજ ઉપર વાહન વ્યવહાર […]

અમદાવાદનો નહેરુબ્રિજ ઉપર વાહન વ્યવહાર માટે કરાશે બંધ

અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી ઉપર વર્ષ 1962માં બનાવવામાં આવેલા નહેરુબ્રિજના સમારકામનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે આગામી તા. 15મી જાન્યુઆરીથી 15 દિવસ સુધી બ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નેહરૂબ્રિજ સમારકામ અને મેટ્રોની કામગીરીના લીધે નહેરુબ્રિજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નહેરુબ્રિજના રિપેરિંગ માટે આશરે રૂપિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code