1. Home
  2. Tag "nepal"

નેપાળમાં આવેલા ભૂકંપને લઈને PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું , કહ્યું ‘નેપાળના લોકો સાથે છે ભારત’, દરેક સંભવિત મદદનો કર્યો વાયદો

દિલ્હીઃ- નેપાળમાં વિતેલી રાતે ભયાનક ભૂકંપ આવ્યો હતો જેમાં 130 જેટલા લોકોના મોત થયા છે ત્યારે હવે નેપાળની ખરાબ સ્થિતિ પર પીએમ મોદીએ નેપાળને દરેક સંભવિત મદદ કરવાનો વાયદો કર્યો છે અને કહ્યું કે આ સંકટ સમયમાં ભારત નેપાળની સાથે છે. પ્રાપ્ત માહિતી મુજબ  હવે નેપાળમાં તબાહીના દ્રશ્યો વચ્ચે ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. વડા […]

નેપાળમાં ભૂકંપના જોરદાર આંચકા,અત્યાર સુધીમાં 70 લોકોના મોત,પીએમ પ્રચંડે શોક વ્યક્ત કર્યો

દિલ્હી: નેપાળમાં શુક્રવારે રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર જાજરકોટ જિલ્લામાં જમીનની નીચે 10 કિલોમીટરની ઉંડાઈએ હતું. પશ્ચિમ નેપાળમાં આવેલા પ્રચંડ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 70 લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે. નેપાળી […]

નેપાળ: કાઠમંડુમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.1 ની તીવ્રતા નોંધાઈ

કાઠમંડુમાં ભૂકંપના આંચકા 4.1 ની તીવ્રતા નોંધાઈ કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં દિલ્હી:નેપાળની રાજધાની કાઠમંડુમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 નોંધવામાં આવી છે. સોમવારે સવારે 4.17 કલાકે ભૂકંપ આવ્યો હતો. આ પહેલા નેપાળની રાજધાની કાઠમંડુમાં રવિવારે જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. આ […]

નેપાળ બાદ હવે મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

મ્યાનમારમાં ભૂકંપના આંચકા 4.3 ની તીવ્રતા નોંધાઈ  કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં દિલ્હી: એશિયા ખંડમાં આ સમયે દરરોજ ભૂકંપના આંચકા આવી રહ્યા છે. આ ભૂકંપના કારણે લોકોને રોજેરોજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નેપાળમાં રવિવારે 6થી વધુની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવે મ્યાનમારમાં સોમવારે સવારે લગભગ 6.30 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. […]

ભારતે ફરી નિભાવી પાડોશીની ફરજ, નેપાળના 18 નાગરિકોને ઈઝરાયલથી વતન લાવવામાં કરી મદદ

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અનેક નાગરિકો અને સેનિકોના મોત થયા છે આવી સ્થિતિમાં વિશ્વના ઘણા દેશઓના લોકો અહી ફસાયા છે ભારતે ઓપરેશન અજય હેઠળ અનેક ભારતીયોને વતન વાપસી કરાવી છે  ત્યારે હવે ભારતે ફરી એક વખડ પાડોશીની ફરજ નિભાવી છે અને ભારતે નેપાળને મદદ કરી છે. પ્રાપ્ત […]

નેપાળમાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ ભારતીય સહિત સાત પ્રવાસીઓના મૃત્યુ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ નેપાળમાં આજે ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના બની હતી. નેપાળના બારાના જીતપુર સિમારા સબ-મેટ્રોપોલિટન-22ના ચુરિયામાઈ મંદિર નજીક મુસાફરો ભરેલી બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. આ દૂર્ઘટનામાં છ ભારતીય સહિત સાત વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. આ તમામ પ્રવાસીઓ દર્શન કરવા માટે મંદિર જઈ રહ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર શ્રદ્ધાળુઓને લઈને કઠમંડુથી […]

નેપાળે આગામી તહેવારોની સિઝનમાં ખાદ્ય સામગ્રીની અછતને પહોંચી વળવા ભારત પાસે ખાંડ અને ચોખાની કરી માંગણી

દિલ્હીઃ- નેપાળે આગામી સિઝનમાં અનેક પ્રકારની ખાદ્ય સામગ્રી પોતાના દેશની જનતાને સરળતાથી મળી રહે અને તેની અછત ન વર્તાઈ તે માટે ભારતની મદદ માંમગી છે જેમાં ખઆસ કરીને ચોખા અને ખાંડની ભારત પાસે માંગણી કરી છે પ્રાપ્ત વિગત પ્રમાણે કોઈપણ સંભવિત અછતને પહોંચી વળવા સાવચેતીના પગલા તરીકે ડાંગર, ચોખા અને ખાંડના પુરવઠાની સુવિધા આપવા ભારતને વિનંતી […]

ટામેટાના ભાવમાં થઈ શકે છે મોટો ઘટાડો,ભારતમાં વેચાશે નેપાળના ટામેટાં

દિલ્હી:  આકાશને આંબી રહેલા ભાવોને નીચે લાવવા માટે નેપાળ ભારતમાં જથ્થાબંધ ટામેટાંની નિકાસ કરવા તૈયાર છે, પરંતુ તેણે બજારની સરળ પહોંચ અને અન્ય જરૂરી સુવિધાઓની માંગ કરી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં જણાવ્યું હતું કે દેશમાં ભાવમાં વિક્રમી વૃદ્ધિ વચ્ચે ભારતે નેપાળમાંથી ટામેટાંની આયાત કરવાનું શરૂ કર્યું છે તે પછી પાડોશી દેશ તરફથી આ ખાતરી […]

નેપાળમાં ગૂમ થયેલું હેલિકોપ્ટર થયું ક્રેશ , પાયલોટ સહીત 6 યાત્રીઓના મોત

  કાઠમંડૂઃ-  આજરોજ સવારે 10 વાગ્યે આસપાસ નેપાળના કાઠમંડૂથી એક હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી જો કે ઉડાન ભરવાની માત્ર 15 મિનિટમાં જ કંટ્રોલ રુમ સાથેનો હેલિકોપ્ટરનો સંપર્ક તૂટ્યો હતો ત્યારથી સમાચાર વહી રહ્યા હતા કે હેલિકોપ્ટર ગૂમ થયું છે ત્યારે આ બાબતે નવા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે નેપાળમાં  સવારે જે હેલિકોપ્ટર […]

નેપાળમાં 6 યાત્રીઓ સહીતનું હેલિકોપ્ટર થયુ ગુમ,કંટ્રોલરુમથી 10 વાગ્યાનો તૂટ્યો હતો સંપર્ક

  કાઠમંડુ- સમગ્ર જગ્યાએ હા વરસાદનું વાતાવરણ છે આવી સ્થિતિમાં પાડોશી દેશ નેપાળમાંથી 6 યાત્રીઓથી ભરેલું હેલિકોપ્ટર ગુમ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ હેલિકોપ્ટર નેપાળના સોલુખુભુથી કાઠમંડુ જઈ રહ્યું હતું અને તે ગુમ થઈ ગયું હતું. કહેવામાં આવી રહ્જેયું છે કે આ હેલિકોપ્માંટરમાં  છ લોકો સવાર હતા હેલિકોપ્ટરનો કંટ્રોલ ટાવર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code