1. Home
  2. Tag "nepal"

ફિલ્મ ‘આદિપુરુષ’ને લઈને પાડોશી દેશે પણ વાંધો ઉઠાવ્યો , હવે નેપાળની રાજધાનીએ આ ફિલ્મ પર લગાવ્યો બેન

ફિલ્મ આદિપુરુષને લઈને વિવાદ  ફિલ્મના ડાયલોગ્સએ દર્શકોને કર્યા નારાઝ મુંબઈઃ- તાજેતરમાં સાઉથ સુપર સ્ટાર અભિનેતા પ્રસાસ સ્ટારર ફિલ્મ આદિપુરુષ રિલીઝ કરવામાં આવી જો કે ફિલ્મે ભલે કરોોની કમાણી કરી લીધી હોય પરંતુ સિનેમાઘરોમાં દર્શકોએ આ ફિલ્મના ડાયલોગ્સને વખોળ્યા છે, રામાયણ સાથે મજાક કરી હોવાના આક્ષેપો લગાવ્યો છે,એટલી હવે વિવાદ વધ્યો હતો કે છેવટે ફિલ્મ નિર્માતાઓએ […]

નેપાળમાં ફરી ધરતી ધ્રૂજી, દોઢ કલાકમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા

નેપાળમાં ફરી ધરતી ધ્રૂજી દોઢ કલાકમાં બે વખત ભૂકંપના આંચકા   રિક્ટર સ્કેલ પર 4.8 અને 5.9 ની તીવ્રતા  લોકોમાં ભયનો માહોલ ફેલાયો  જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર નહીં  દિલ્હી:નેપાળમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. મોડી રાત્રે બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બાજુરાનાસ દાહાકોટમાં જણાવવામાં આવી રહ્યું છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ […]

નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલની તબિયત લથડી – સારવાર માટે દિલ્હીની એઈમ્સ ખાતે લાવવામાં આવશે

  દિલ્હીઃ- નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલની તબિયત ગઈકાલથી જ સારી નહતી ત્યારે હવે હાલ તેમની તબિયત વધપ લથડી છે. શ્વાસની તકલીફની ફરિયાદ બાદ તેમને તાત્કાલિક સારવાર આપવા માટે મંગળવારે નેપાળના મહારાજગંજની પ્રખ્યાત ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે દાખલ થયા બાદ પણ તેમની હાલત જેવી હતી તેવી જ રહી , સ્થિતિમાં […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નેપાળના નવા રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ સાથે ફોન પર વાત કરી,દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા કરી ચર્ચા

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે નેપાળના રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલ સાથે ટેલિફોન પર વાત કરી અને તેમને પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, બંને દેશોના રાષ્ટ્રપતિઓએ ભારત અને નેપાળ વચ્ચેના અનોખા અને બહુપક્ષીય સંબંધો પર મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું. તેઓએ દ્વિપક્ષીય સહયોગને આગળ લઈ જવા અને બંને દેશોના લોકો વચ્ચેના […]

રામ ચંદ્ર પૌડેલ બનશે નેપાળના નવા રાષ્ટ્રપતિ – ચૂંટણીમાં સુભાષ ચંદ્ર નેમ્બાગને મળી હાર

રામ ચંદ્ર પૌડેલ બનશે નેપાળના નવા રાષ્ટ્રપતિ સુભાષ ચંદ્ર નેમ્બાગને મળી હાર દિલ્હીઃ- નેપાળમાં આજે રાષ્ટ્રપતિ ચૂંટણી થઈ છે. દેશના ચૂંટણી પંચે  ચૂંટણી પરિણામ  જાહેર કર્યું  થે જેથી હવે  દેશને નવા રાષ્ટ્રપતિ મળ્યા છે.રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન સંસદ ભવનમાં યોજાયું હતું. ચૂંટણી પંચે બે અલગ-અલગ મતદાન મથકો સ્થાપ્યા હતા, એક સંઘીય સંસદસભ્યો માટે અને બીજુ […]

નેપાળઃ 20 કિડની ડાયાલિસિસ મશીનો ભારતે સોંપ્યાં, નેપાળના તમામ જિલ્લામાં 940 એમ્બ્યુલન્સનું વિતરણ

નવી દિલ્હીઃ ભારતના રાજદૂતે 20 કિડની ડાયાલિસિસ મશીનો (KDMs)નો પ્રથમ હપ્તો નેપાળને સોંપ્યો હતો. નેપાળ સરકારના આરોગ્ય અને વસ્તી મંત્રી, પદમ ગિરીને આ મશીનો ભેટમાં અપાયા હતા. આ 20 KDMs એવા 200 મશીનોમાંથી પ્રથમ છે, જેની ભારત સરકાર દ્વારા નેપાળ સરકારને ભેટમાં આપવામાં આવી છે. એકમોમાં તમામ સંબંધિત સાધનોનો સમાવેશ થાય છે. બાકીનો સામાન ટૂંક […]

નેપાળમાં હિન્દુ રાષ્ટ્રનો પહેલાનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માંગણી, ભૂતપૂર્વ રાજા પણ અભિયાનમાં જોડાયાં

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ નેપાળ પહેલા દુનિયાનો એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હતો. જો કે, કેટલાક વર્ષો પહેલા હિન્દુ રાષ્ટ્રનો દરજ્જો રદ કરવામાં આવ્યો હતો, તેમજ લોકશાહી સ્થાપવામાં આવી હતી. જો કે, નેપાળમાં તાજેતરમાં જ સરકાર બદલાઈ છે. દરમિયાન નેપાળમાં ફરીથી હિન્દુ રાષ્ટ્રના દરજ્જા માટે ફરીથી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ આ અભિયાનમાં નેપાળના ભૂતપૂર્વ […]

નેપાળના વડાપ્રધાન બન્યા બાદ પુષ્પ કમલ દહલ પ્રચંડ પ્રથમ વિદેશ યાત્રામાં ભારતની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી

નેરાળના પ્રધાનમંત્રી પ્રથમ મુલાકાતે ભારત આવશે વિદેશ સચિવ ક્વાત્રા સાથેની મુલાકાતમાં આપી હતી માહિતી દિલ્હીઃ- દેશવિદેશના નેતાઓ ફભારતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે હવે નેપાળના વડાપ્રધાને તેમની પ્રથમ વિદેશ યાત્રામાં ભારતની પસંદગી કરી છે મળતી માહિતી પ્રમાણે  નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ ગયા વર્ષે ડિસેમ્બરમાં સત્તા સંભાળ્યા પછી તેમની પ્રથમ વિદેશ યાત્રા પર […]

ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે 17-20 ફેબ્રુઆરી સુધી નેપાળની મુલાકાતે રહેશે,જાણો શું છે કાર્યક્રમ

દિલ્હી:ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે 17-20 ફેબ્રુઆરી સુધી નેપાળની મુલાકાતે છે. નેપાળ સેનાની 260મી વર્ષગાંઠ પર ભારતીય સેનાના 11 પૂર્વ સેના પ્રમુખોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.ભારતીય સેનાના વડા નેપાળની સેનાના માનદ મહારથી (જનરલ કમાન્ડર) હોવાથી, આજ સુધીના તમામ ભૂતપૂર્વ આર્મી ચીફને ખાસ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. નેપાળી સેનાએ આપેલી માહિતી અનુસાર આ પ્રસંગે […]

નેપાળમાં દૂર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ મળ્યું, પ્લેન ક્રેશ થયાનું ચોક્કસ કારણ જાણી શકાશે

નવી દિલ્હીઃ નેપાળમાં સર્જાયેલા વિમાન દૂર્ઘટનામાં 68 પ્રવાસીઓના મોત થયાં છે. જેમાં પાંચેક ભારતીય નાગરિકોના સમાવેશ થાય છે. દરમિયાન બચાવ કામગીરી વખતે રેસ્ક્યુ ઓપરેશન ટીમને પ્લેનનું બ્લેક બોક્સ મળી આવ્યું હતું. બ્લેક બોક્સની તપાસમાં વિમાન દુર્ઘટનાની હકીકત સામે આવશે. વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા પાંચ ભારતીય પૈકી ચાર ઉત્તરપ્રદેશના હોવાનું જાણવા મળે છે. દરમિયાન મૃતદેહ સ્વિકારવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code