નવી શિક્ષણ નીતિએ માત્ર ડોક્યુમેન્ટ નથી, પરંતુ નાગરિકોની આકાંક્ષાઓનો અરીસો છેઃ અમિત શાહ
અમદાવાદઃ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ ડોક્યુમેન્ટ માત્ર નથી, પરંતુ નાગરિકોની આકાંક્ષાઓનો અરીસો છે. નવી શિક્ષણ નીતિ માત્ર પુસ્તક નથી, પણ પુસ્તકાલય છે. આ પુસ્તકાલયનો જેટલો અભ્યાસ કરશો એટલું જ્ઞાન મળશે. નવી શિક્ષણનીતિમાં ભારતીય ભાષા, કલા અને સંસ્કૃતિને પ્રાથમિકતા આપવામાં આવી છે તેમ કેન્દ્રિય ગૃહમંત્રી અમિક શાહે ગાંધીનગરના લોકાવાડા ખાતે જીટીયુના નવા કેમ્સનું ભૂમિપૂજન કર્યા બાદ […]