ચંદ્રયાન-3 એ ભારતની અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય લખ્યોઃ PM મોદી
નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી આજે બપોરના સમયે ચંદ્રયાન-3નું સફળતા પૂર્વક લોન્ચિંગ થયું હતું. ચંદ્રયાન-3ના લોન્ચિંગ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું. પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે, ચંદ્રયાન-3 એ ભારતની અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય લખ્યો. તે દરેક ભારતીયના સપના અને મહત્વાકાંક્ષાઓને ઉંચી ઉંચી કરી છે. આ નોંધપાત્ર સિદ્ધિ આપણા વૈજ્ઞાનિકોના અથાક સમર્પણની સાક્ષી […]