ભાજપના સીએમ પદના નેતા ભજનલાલે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો
જયપુરઃ રાજસ્થાનમાં સીએમ પદ માટે ભજનલાલ શર્માનું નામ જાહેર થયા બાદ ભજનલાલ અને ભાજપના નેતાઓએ રાજ્યપાલની મુલાકાત લીધી હતી. તેમજ સરકાર બનાવવાનો રાજ્યપાલ સમક્ષ દાવો કર્યો હતો. આગામી 15મી ડિસેમ્બરના રોજ શપથવિધિ સમારોહ યોજાય તેવી શકયતા છે. રાજ્યભવનમાં યોજનારા શપથવિધિ સમાહોરમાં લગભગ 12 જેટલા નેતાઓ મંત્રીપદના શપથ ગ્રહણ કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. […]