ખેડૂત આંદોલનને લઇને કેનેડાના PMએ સૂર બદલ્યા, હવે ભારત સરકારની કરી પ્રશંસા
કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોએ ખેડૂત આંદોલનને લઇને સૂર બદલ્યા ભારત સરકારની ખેડૂતો સાથે વાતચીત બદલ કરી પ્રશંસા અગાઉ ટ્રુડોએ ખેડૂતોના આંદોલનનું સમર્થન કર્યું હતું નવી દિલ્હી: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઇને સૂર બદલ્યા છે. ટ્રુડોએ હવે નવા કૃષિ કાયદાને લઇને આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત કરવા બદલ ભારતની પ્રશંસા […]


