1. Home
  2. Tag "NEW DELHI"

દિલ્હીના 8 રેલ્વે સ્ટેશનો પર ભીડ ઓછી કરવા પ્લેટફોર્મ ટિકિટનો દર વધારાયો

દિલ્હીમાં સ્ટેશનો પર ભીડ ઓછી કરવાની કવાયત પ્લેટ ફોર્મ ટિકિટનો દર વધારાયો દિલ્હીઃ-  હાલ જ્યારે દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ઘીમી પડતી જોવા મળી રહી છે ત્યારે અનેક પ્રતિબંધોમાં પણ ઢીલ મૂકવામાં આવી છે , આવી સ્થિતિમાં કેટલીક જગ્યાઓ પર ભીડ વધુ એકઠી થઈ રહી છે,ત્યારે હવે  હવે ઉત્તર રેલ્વેએ દિલ્હી વિભાગના આઠ સ્ટેશનો પર […]

કોરોનાનો પ્રકોપ: દિલ્હીમાં વધુ એક સપ્તાહ લોકડાઉન લંબાવાયું

રાજધાની દિલ્હીમાં કોરોનાનો પ્રકોપ યથાવત્ દિલ્હીમાં વધુ એક સપ્તાહ માટે લોકડાઉન લંબાવાયું અમે વિચાર કર્યા બાદ લોકડાઉન લંબાવાનો નિર્ણય લીધો: CM કેજરીવાલ નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે અને સ્થિતિમાં કોઇ સુધારો જોવા નથી મળી રહ્યો ત્યારે હવે રાજ્ય સરકારે દિલ્હીમાં વધુ એક સપ્તાહ માટે લોકડાઉન લંબાવ્યું છે. સીએમ અરવિંદ કેજરીવાલે લોકડાઉન […]

કોરોના બેકાબૂ થતા દિલ્હીમાં આજથી 26 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના બેકાબૂ થતા કેજરીવાલ સરકારનો નિર્ણય દિલ્હીમાં આજ રાત 10 વાગ્યાથી 26 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત લોકડાઉન દરમિયાન બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનું સંક્રમણ કહેર વર્તાવી રહ્યું છે અને હાલાત બેકાબૂ બનતા હવે કેજરીવાલ સરકારે દિલ્હીમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. રાજધાની દિલ્હીમાં આજ રાત […]

કોરોના સંક્રમણને કાબૂમાં લેવા દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યૂ: શુક્રવારથી સોમવાર સવાર સુધી કર્ફ્યૂ રહેશે

દિલ્હીમાં વધતા કેસ વચ્ચે કેજરીવાલ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યુ લાગૂ કરવાનો નિર્ણય શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી લૉકડાઉન નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. આ સ્થિતિ વધુ વણસે નહીં તે માટે તકેદારીના ભાગરૂપે દિલ્હીની કેજરીવાલ સરકારએ વીકેન્ડ કર્ફ્યૂનો નિર્ણય લીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે […]

CBSE પરીક્ષા રદ કરવા દિલ્હીના CM કેજરીવાલની કેન્દ્ર સરકારને અપીલ

દેશમાં સતત વધતા કોરોના સંક્રમણ વચ્ચે દિલ્હીના સીએમ કેજરીવાલની કેન્દ્ર સરકારને અપીલ તેમણે કેન્દ્ર સરકારને CBSE બોર્ડ પરીક્ષા 2021 રદ કરવાની અપીલ કરી છે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણથી પ્રભાવિત ના થાય તે માટે પરીક્ષા હાલ પૂરતી રદ કરવી હિતાવહ નવી દિલ્હી: દેશમાં સતત વધતા કોરોના સંક્રમણ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને CBSE બોર્ડ પરીક્ષા […]

કોરોનાના નવા સ્વરૂપનું વધતું જોખમ,સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ગાઇડલાઇન જારી કરી

કોરોનાના નવા સ્વરૂપનું વધતું જોખમ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ગાઇડલાઇન જારી 22 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11.59 વાગ્યાથી આદેશ લાગુ સ્વાસ્થ્ય મંત્રાલયે વિદેશથી આવતા વિમાન મુસાફરો માટે નવી ગાઇડલાઇન જારી કરી છે. તે 2 ઓગસ્ટ 2020 ના રોજ જારી કરેલી જૂની ગાઇડલાઇનની જગ્યા લેશે અને 22 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11.59 વાગ્યે લાગુ કરવામાં આવશે. ગાઇડલાઇન મુજબ,મુસાફરી કરતા […]

ખેડૂત આંદોલનને લઇને કેનેડાના PMએ સૂર બદલ્યા, હવે ભારત સરકારની કરી પ્રશંસા

કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોએ ખેડૂત આંદોલનને લઇને સૂર બદલ્યા ભારત સરકારની ખેડૂતો સાથે વાતચીત બદલ કરી પ્રશંસા અગાઉ ટ્રુડોએ ખેડૂતોના આંદોલનનું સમર્થન કર્યું હતું નવી દિલ્હી: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઇને સૂર બદલ્યા છે. ટ્રુડોએ હવે નવા કૃષિ કાયદાને લઇને આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત કરવા બદલ ભારતની પ્રશંસા […]

પ્રાઇવેટ કંપનીઓ સાથે વાહન ડેટા શેર કરી સરકારને 100 કરોડની કમાણી થઇ: નીતિન ગડકરી

ભારત સરકારે વાહન અને સારથીના ડેટાબેઝને પ્રાઇવેટ કંપનીઓ સાથે શેર કર્યા સરકારે આ કામગીરીથી 100 કરોડ રૂપિયાની કમાણી કરી કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં આ જાણકારી આપી નવી દિલ્હી: ભારત સરકારે વાહન અને સારથીના ડેટાબેઝને પ્રાઇવેટ કંપનીઓ સાથે શેર કર્યા છે. સરકારે આ કામગીરીથી 100 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કેન્દ્રિય માર્ગ પરિવહન […]

તજાકિસ્તાનમાં 6.3ની તીવ્રતાના ભૂકંપથી દિલ્હી સહિત ઉત્તર ભારત થરથર્યું

ઉત્તર ભારતમાં ગઇકાલે રાત્રે ભૂકંપના તેજ આચંકા અનુભવાયા ભૂકંપની અસર હરિયાણા, રાજસ્થઆન, જમ્મૂ કાશ્મીરમાં પણ થઇ હતી રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી છે નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ગઇકાલે રાત્રે ભૂકંપના તેજ આચંકા અનુભવાયા હતા. ભૂકંપની અસર હરિયાણા, રાજસ્થાન, જમ્મૂ કાશ્મીરમાં પણ થઇ હતી. ભૂકંપનું કેન્દ્ર તજાકિસ્તાન કહેવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ […]

ઇઝરાયલ દૂતાવાસ પાસેના બ્લાસ્ટ પાછળ હોઇ શકે મોટું કાવતરું, દિલ્હી પોલીસે કર્યો ખુલાસો

ઇઝરાયલ દૂતાવાસ પાસે બ્લાસ્ટ બાદ દિલ્હી પોલીસનો ખુલાસો આ બ્લાસ્ટ કોઇ મોટા કાવતરાને અંજામ આપતા પહેલાની ટ્રાયલ હોઇ શકે સમગ્ર દિલ્હીમાં સુરક્ષા બંદોબસ્ત વધારવામાં આવ્યો નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ખેડૂત આંદોલન વચ્ચે ગુરુવારે ઇઝરાયલ દૂતાવાસ પાસે IED બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટને લઇને દિલ્હી પોલીસે ખુલાસો કર્યો છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે ઇઝરાયલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code