1. Home
  2. Tag "New Parliament House"

નવા સંસદભવનમાં પ્રથમ બિલ રજૂ કરાયું, નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં રજુ

નવી દિલ્હીઃ નવાસંસદ ભવનમાં પ્રવેશ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સાંસદોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમના મહિલા સશક્તિકરણની વાત કરી હતી. તેમજ મહિલાઓના આરંક્ષણને લઈને કેબિનેટ દ્વારા નારિ શક્તિ વંદન બિલ મંજુરી કરવાનું જણાવ્યું હતું. પીએમ મોદીના સંબોધન બાદ કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાલે ગૃહમાં નારી શક્તિ વંદન અધિયમિય સંસદમાં રજુ કર્યું હતું. સંસદના […]

નવા સંસદભવનમાં પ્રવેશ પહેલા રાજ્યસભા અને લોકસભાના સભ્યોનો ગ્રુપ ફોટો લેવાયો

નવી દિલ્હીઃ સંસદના વિશેષ સત્રનો ગઈકાલથી પ્રારંભ થયો છે અને આજે ગણેશ ચતુર્થીના પાવનપર્વ ઉપર નવા સંસદભવનમાં સંસદના વિશેષ સત્રની કાર્યવાહી ચાલશે. જો કે, તે પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત તમામ સાંસદોએ જુની ઈમારતમાં ગ્રુપ ફોટો ખેંચાવ્યો હતો. પહેલા રાજ્યસભા અને લોકસભાના સાંસદોએ ફોટો ખેંચાવ્યો હતો. નવા સંસદભવનના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રગાન […]

નવી સંસદમાં કેન્દ્રીય મંત્રીઓનો પોતાના કાર્યાલય ફાળવવામાં આવ્યા – 19 સપ્ટેમ્બરથી શિફ્ટ થશે

દિલ્હીઃ સંસદનું નવુ બિલ્ડિંગ છેલ્લા કેટલાય દિલસોથી ચર્ચાનો વિષય છે ત્યારે હવે કેન્દ્રીય મંત્રીઓને આ નવા સંસંદમાં પોતાની ઓફીસ ફાળવવામાં આવી ચૂકી છે આ સાથએ જ આવનારી 19 તારીખથી દરેક મંત્રીઓ પોતાનું કામકાજ નવા ઓફીસથી કરતા જોવા મળશે. ઉલ્લેખનીય છે કે 18 ચારીખથછી કેન્દ્રએ સંસદનું સત્ર બોલાવ્યું છે. જે 18 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 22 સપ્ટેમ્બર […]

નવા સંસદભવન અંગે NCP ના નેતા શરદ પવારના વિરોધ વચ્ચે અજિત પવારે વિપક્ષને આપ્યો આંચકો

મુંબઈઃ નવા સંસદભવનની ઈમારતના ઉદઘાટનનો કોંગ્રેસ સહિત 21થી વધારે વિપક્ષી દળોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં એનસીપીના સુપ્રીમો શરદ પવારનો પણ સમાવેશ થાય છે. શરદ પવારના ભત્રીજા અને મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષના નેતા અજિત પવારે વિપક્ષને આંચકો આપીને નવા સંસદભવનને સમર્થન જાહેર કર્યું છે. તેમજ દેશને નવા સંસદ ભવનની જરુર હોવાનો મત પણ વ્યક્ત કર્યો હતો. અનેક […]

નવા સંસદભવનના ઉદ્ઘાટન સાથે સરકારનું ધ્યાન હવે આ પ્રોજેક્ટ્સ પર,ટૂંક સમયમાં થઈ જશે તૈયાર

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે સેન્ટ્રલ વિસ્ટા હેઠળ નિર્માણ કાર્યનો આ બીજો પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. અગાઉ વિજય ચોકથી ઈન્ડિયા ગેટ સુધીના સેન્ટ્રલ વિસ્ટા એવન્યુના રિડેવલપમેન્ટનું કામ કરવામાં આવ્યું હતું. જેને રાજપથથી બદલીને ‘કર્તવ્ય પથ’ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી રહેલા નિર્માણ […]

નવા સંસદભવનનું ઉદઘાટનઃ માયાવતીએ વિપક્ષને આપ્યો ઝટકો, કેન્દ્ર સરકારને સમર્થન

નવી દિલ્હીઃ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન 28 મે 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. મોટાભાગની વિપક્ષી પાર્ટીઓ પીએમ મોદીના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહી છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવું જોઈએ. જો કે આ દરમિયાન બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો માયાવતીએ એક ચોંકાવનારો નિર્ણય લીધો […]

સંસદ ભવનના ઉદ્ધાટન મામલે વિપક્ષના વિરોધ વચ્ચે આ બે દળોનો પીએમ મોદીને મળ્યો સાથ

સંસદના ઉદ્ધાટનના વિરોધ વચ્ચે બે પક્ષ પીએમ મોદી સાથે ઓડિશાના સીએમ નવીન પટનાયકની પાર્ટી બીજેપીના પક્ષમાં અકાલી દળ આ કાર્યક્રમનો ભાગ બનશે દિલ્હીઃ-જ્યારથી જના સંસદ ભવનના ઉદ્ધાટનની વાત કરવામાં આવી છે ત્યારથી વિપક્ષા દ્રારા તેનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ દિવસે વિપક્ષે બહિષ્કાર કરવાની પણ જાહેરાત કરી છે, નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન […]

નવા સંસદભવનના ઉદ્ઘાટનનો કોંગ્રેસ સહિતના વિપક્ષ બહિષ્કાર કરે તેવી શકયતા

નવી દિલ્હીઃ દેશની નવી સંસદ તૈયાર થઈ ગઈ છે અને પીએમ નરેન્દ્ર મોદી 28 મેના રોજ તેનું ઉદ્ઘાટન કરવાના છે. દરમિયાન કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓ તેનો બહિષ્કાર કરે તેવી શક્યતા છે.  કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સૌથી પહેલા સવાલ ઉઠાવ્યો હતો કે, નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા શા માટે કરવામાં આવી રહ્યું છે. રાહુલ […]

નવી સંસદ ભવનની ઇમારત આત્મનિર્ભર ભારતની ભાવનાનું પ્રતિક

અમદાવાદ:ભારતીય બંધારણ ની સૌથી મહત્નાવપૂર્ણ એવી નવી બાંધવામાં આવેલ સંસદ બિલ્ડીંગનું કામ હવે પૂરું થવાનું છે ત્યારે ૨૮ મેં ના રોજ આ બિલ્ડીંગ ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે પીએમ મોદી સાથે મુલાકાત લીદી હતી ને તેમને મળીને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ આપ્યું. નવા સંસદ […]

PM મોદી આજે નવા સંસદ ભવનની ઈમારતનું શિલાન્યાસ કરશે

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સંસદ માર્ગ ખાતે નિર્માણ પામનારા નવા સંસદ ભવનની ઇમારતનું શિલાન્યાસ કરશે. નવી ઇમારત ‘આત્મનિર્ભર ભારત’ની દૂરંદેશીનો આંતરિક હિસ્સો છે. આ કાર્યક્રમમાં લોકસભાના અધ્યક્ષ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. વર્તમાન સંસદ ભવનની બાજુમાં જ બની રહેલી ત્રિકોણાકાર ઇમારત અત્યંત સુવ્યવસ્થિત સુરક્ષા સુવિધાઓ હશે. લોકસભાનું કદ વર્તમાન કદ કરતાં ત્રણ ગણું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code