વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મી ડિસેમ્બરે નવા સંસદ ભવનનું કરશે ભૂમિપૂજન
દિલ્હીઃ નવા સંસદ ભવનનું રૂ. 850 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. જેનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 10મી ડિસેમ્બરના રોજ કરશે. ભૂમિપૂજનના કાર્યક્રમમાં વિપક્ષના નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. હાલનું સંસદ ભવન મર્યાદિત જગ્યાને કારણે નાનું પાડવા લાગ્યું છે, તેથી નવા ભવનના નિર્માણનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સંસદ ભવનના સંકુલમાં જ […]