1. Home
  2. Tag "News Article"

દરરોજ 17 કરોડ સાયબર હુમલાઓનો સામનો કરે છે NSE ?

દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ) પર દરરોજ સરેરાશ 150 થી 170 મિલિયન (15 થી 17 કરોડ) સાયબર હુમલાઓ થતા હોવાનું જાણવા મળે છે. આ ખતરાઓને પહોંચી વળવા માટે NSE પાસે 24 કલાક સક્રિય સાયબર વોરિયર્સની વિશેષ ટીમ તૈનાત છે, જે તરત જ આ હુમલાઓને ઓળખીને નિષ્ક્રિય કરી દે છે. NSEના એક […]

સુરતમાં ભાઈબીજના દિને નજીવી વાતે ઉશ્કેરાયેલા બનેવીએ સાળાની હત્યા કરી

હત્યા કર્યા બાદ બનેવી ફરાર થઈ ગયો, ભાણીને ન મારવા સાળાએ ઠપકો આપતા બનેવી ઉશ્કેરાયો, પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યાં સુરતઃ શહેરમાં આજે ભાઈબીજના દિને ઘરકંકાસને કારણે બનેવીએ સાળાની હત્યા કરી છે. શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં બનેવીએ સાળાની હત્યા કરી ફરાર થઈ જતા પોલીસે આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. […]

પાટડીના આદરિયાણા ગામે ગોવાળો દ્વારા ગાયોને દોડાવવાની સ્પર્ધા યોજાઈ

માલધારી સમાજ દ્વારા 150 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત, ગોવાળોએ પરંપરાગત પોશાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવી, માલધારી સમાજની મહિલાઓએ દોડતી ગાયોના પગના નિશાનની રજને માથે ચઢાવીને ધન્યતા અનુભવી સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તાલુકાના આદરિયાણા ગામે માલધારી સમાજ દ્વારા ગાયો દોડાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ગોવાળોએ પરંપરાગત પોષાક પહેરીને ગાયોના ધણની […]

વડોદરામાં પીધેલા કારચાલકે ચાર વહનોને અડફેટે લીધા, લોકોએ કારચાલકને મારમાર્યો

વડોદરા શહેરમાં રાત્રે દારૂ પીને વાહન ચલાવવાનું દૂષણ વધ્યુ, ચાર વાહનોને અડફેટે લીધા બાદ ઈનોવા કાર ડિવાઈડર સાથે અથડાઈ, ગોરવા પોલીસે ચાલક સામે બે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી, વડોદરાઃ ગુજરાતમાં નશાબાજ બાહનચાલકોને લીધે રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરમાં નટુભાઈ સર્કલથી રેસકોર્સ તરફ જતા રોડ પર ઇનોવાચાલકે […]

દિવાળીના પ્રવાસી ધસારાને લીધે STની 750 એક્સ્ટ્રા બસો દોડાવી 2.6 કરોડની આવક થઈ

એસટીની એક્સ્ટ્રા બસોની 1259 ટ્રિપમાં 67 હજાર પ્રવાસીઓએ લાભ લીધો, સુરતથી વિવિધ જિલ્લાઓ માટે એસટીની એક્સ્ટ્રા બસો દોડાવાઈ, એસટી નિગમ દ્વારા બસોને ટ્રેક કરવા માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો સુરતઃ દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે એકસ્ટ્રા બસો દોડાવવાથી એસટી વિભાગને ₹ 2.6 કરોડથી વધુની આવક થઈ હતી. સુરતથી વિવિધ જિલ્લાઓમાં 1259 એસટી બસોની […]

દિવાળીના તહેવારોમાં સુરતથી ખાસ ટ્રેનો દોડાવીને પશ્વિમ રેલવેને 4.38 કરોડની આવક થઈ

રેલવે દ્વારા 75 જોડી ખાસ ટ્રેનોના 2400 ફેરા કર્યા, સુરત રેલવે પોલીસ સ્ટેશન (GRP) દ્વારા પ્રવાસીઓને પાણી અને ફળોની સેવા આપી, પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે ખાસ આયોજન કરાયું સુરતઃ ઔદ્યોગિક નગરી ગણાતા સુરત શહેરમાંથી અનેક પરપ્રાંતના શ્રમિકો દિવાળી અને છઠ્ઠના તહેવારોમાં પોતાના માદરે વતન ગયા છે. ત્યારે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા સહિતના રાજ્યો માટે […]

સુરતથી મહારાષ્ટ્ર જઈ રહેલી લકઝરી બસના ચાલકે ચીક્કાર દારૂ પીતા પ્રવાસીઓએ મારમાર્યો

લકઝરી બસ ચાલક દારૂના નશામાં બેફામ અને જોખમી રીતે બસ હંકારી રહ્યો હતો, લકઝરી બસ સુરતથી મહારાષ્ટ્રના ચોપડા જઈ રહી હતી, મહારાષ્ટ્રના શિરપુર નજીક બસ રોકી ડ્રાઇવરને બરાબરનો મેથીપાક આપ્યો, સુરતઃ રાજ્યમાં નશાની હાલતમાં વાહન ચલાવતા અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે સુરતથી મહારાષ્ટ્રના ચોપડા જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસના નશાબાજ ડ્રાઇવરને મહારાષ્ટ્રના શિરપુર […]

અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બે વર્ષમાં ગરીબો માટે 10.000 આવાસ બનાવાશે

એએમસી દ્વારા ગરીબો માટે આવાસ બનાવવા 14000 કરોડનો ખર્ચ કરાશે, શહેરના વિવિધ વિસ્તારમાં EWSનાં 2,623 મકાનો બનાવાશે, સ્લમ રિડેવલપમેન્ટના 2497 મકાન અને PM આવાસ યોજના હેઠળ 3,794 એલઆઈજી હેઠળ 1233 મકાન બનશે. અમદાવાદઃ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ઝૂંપડા હટાવીને ગરીબો માટે નવા આવાસ બનાવવામાં આવી રહ્યા છે. શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આગાની બે વર્ષમાં શહેરના જુદા જુદા […]

અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટ્સના પોલ પર ખૂલ્લા વાયરોને લીધે એજન્સીને 1.47 કરોડનો દંડ

શહેરમાં વીજપોલ પર ખૂલ્લા વાયરોને લીધે ત્રણ લોકોના મોત નિપજ્યા હતા, AMC દ્વારા વીજપોલની મરામત માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પોલ પરના વીજળીના ખૂલ્લા વાયરોને લીધે શોર્ટ સર્કિટના બનતા બનાવો અમદાવાદઃ શહેરમાં સ્ટ્રીટ લાઈટ્સના પોલ પર ખૂલ્લા વાયરોને લીધે શોર્ટ સરકીટના બનાવો બનતા હોય છે. શહેરના નારોલ વિસ્તારમાં આવેલી મટનગલી ખાતે વીજ કરંટને […]

ગુજરાતમાં સસ્તા અનાજના દૂકાનદારો 1લી નવેમ્બરથી હડતાળ પર ઉતરશે

રેશનીંગના દૂકાનદારો સરકારી પરિપત્રનો વિરોધ કરવા પરમિટ જનરેટ નહીં કરે, હયાતીમાં વારસાનો પરિપત્ર હતો તે સરકારે રદ કરતા વિરોધ, અનાજ ઉતારતી વખતે 8 લોકોને ફરજિયાત રાખવાનો પરિપત્રનો પણ વિરોધ અમદાવાદઃ રાજ્યમાં સસ્તા અનાજ (રેશનિંગ)ના દૂકાનદારો પોતાના પડતર પ્રશ્નો અંગે રજુઆત કરવા છતાંયે પ્રશ્નો ન ઉકેલાતા તેમજ અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા વિવાદિત પરિપત્ર કરાતા તેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code