1. Home
  2. Tag "News Article"

ભારત સ્વચ્છ, મજબૂત અને આત્મનિર્ભર ઉર્જા ભવિષ્યનું નિર્માણ કરી રહ્યું છે: કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે ભારત સ્વચ્છ, મજબૂત અને આત્મનિર્ભર ઉર્જા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે. તેમણે સમજાવ્યું કે સરકારે દેશના 99 ટકા ઓફશોર વિસ્તારો તેલ અને ગેસ શોધ માટે ખુલ્લા મૂક્યા છે અને 27 દેશોમાંથી ક્રૂડ ઓઇલની આયાત વધારીને 40 થી વધુ કરી છે. કેન્દ્રીય […]

દિલ્હીની હવા ગુણવત્તા ફરી એકવાર ‘ખૂબ જ ખરાબ’

નવી દિલ્હીઃ દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં વાયુ પ્રદૂષણનું સ્તર ઝડપથી વધ્યું છે. હવાની ગુણવત્તામાં થયેલા બગાડને પગલે, હવા ગુણવત્તા વ્યવસ્થાપન કમિશન (CAQM) એ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ના તબક્કા 2 ને તાત્કાલિક અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) સાંજે 6 વાગ્યે […]

PM મોદી સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હીઃ ભારતભરમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક અગ્રણી નેતાઓએ રાષ્ટ્રને હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “મારા બધા દેશવાસીઓને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. પ્રકાશનો આ પવિત્ર તહેવાર દરેકના જીવનને સુખ, સમૃદ્ધિ અને સંવાદિતાથી […]

દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને દિવાળીના શુભ પ્રસંગે ભારત અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી છે. તેમના સંદેશાઓમાં, બંને નેતાઓએ આ તહેવારના મહત્વ પર પ્રકાશ પાડ્યો છે અને સમાજમાં પ્રેમ, ભાઈચારો અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે હાકલ કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ […]

અમદાવાદમાં રાહદારીના પગ પર BRTS બસ ચડાવી દીધી, બે શખસોએ બસના કાચ તોડ્યા

શહેરના નારણપુરા વિસ્તારમાં રાતે બન્યો બનાવ, ઉશ્કેરાયેલા બે શખસોએ બસના ડ્રાઈવરને માર મારી બસના કાચ તોડ્યા, બસના ડ્રાઇવર ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અમદાવાદઃ શહેરના નારણપુરા પાસે ગત રાતના સમયે બીઆરટીએસ બસના ચાલકે એક રાહદારીના પગ પરથી બસ ચડાવી દેતા બે લોકોએ ઉશ્કેરાઈને બસના ચાલકને મારમારીને બસના કાચ તોડી નાંખ્યા હતા,  આ મામલે બસના ડ્રાઇવર […]

વડોદરાની એમ એસ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8મી નવેમ્બરે યોજાશે

વિવિધ ફેકલ્ટીના 14000 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે, પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યપાલ ઉપસ્થિત રહેશે, 270 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાશે   વડોદરાઃએમ.એસ.યુનિવર્સિટીનો 73મો પદવીદાન સમારોહ આગામી તા.8 નવેમ્બરે યોજાશે. પદવવીદાન સમારોહમાં 14000 જેટલા વિદ્યાર્થીઓને  ડિગ્રી એનાયત કરાશે અને તેજસ્વી  વિદ્યાર્થીઓને 270 કરતા વધારે ગોલ્ડ મેડલ આપવામાં આવશે. એમ એસ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.ભણગે તેમજ રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ કહ્યું હતું કે, પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે અને દીક્ષાંત […]

થરાદના આજાવાડા ગામે નર્મદા કેનાલમાં ડૂબી જતા બે બાળકોના મોત

બાળકોને તરસ લાગતા કેનાલના કાઠે પાણી પીવા માટે ગયા હતા, કેનાલના કાંઠે પગ લપસતા બન્ને બાળકો કેનાલમાં પડ્યા, સ્થાનિકોએ જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી થરાદઃ જિલ્લાના આજાવાડા ગામ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક છવાઈ ગયો છે.પ્રાથમિક માહિતી અનુસાર, આ બાળકો કેનાલ પાસે પાણી […]

ભૂજ-ખાવડા હાઈવે પર અકસ્માતને લીધે 10 કિમી ટ્રાફિકજામ સર્જાયો

રાતના સમયે અકસ્માત સર્જાયો હતો અને ક્રેઈન સવારે પહોંચી હતી, ટ્રાફિફજામને લીધે કલાકો સુધી વાહનચાલકોને મુશ્કેલી ભાગવવી પડી, હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને ટોલ સંચાલકોની નિષ્ક્રિયતા ભૂજઃ દિવાળીના તહેવારોને લીધે રાજ્યના હાઈવે પર ભરચક ટ્રાફિકજોવા મળી રહ્યો છે. ત્યારે ભુજ-ખાવડા હાઈવે પર વાહન અકસ્માતને કારણે 10 કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માત રાત્રિના […]

અમદાવાદના RTI એક્ટિવિસ્ટની હત્યા કરીને લાશ થરાદ નજીક કેનાલમાં ફેંકી દીધી

થરાદમાં નર્મદા કેનાલમાંથી મળેલી ડેડબોડી આપઘાત નહીં હત્યા હોવાનું ખૂલ્યું, પોલીસે ચાર આરોપીની કરી ધરપકડ, બિલ્ડર લોબીએ રૂપિયા 20 લાખની સોપારી આપી હતી થરાદઃ શહેર નજીકની નર્મદા કેનાલમાંથી સપ્તાહ પહેલા અમદાવાદના RTI કાર્યકર રસિક પરમારની લાશ મળી હતી. પ્રાથમિક તપાસમાં આપઘાત હોવાનું લાગતુ હતું પણ એફએસએલ અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટમાં હત્યા થઈ હોવાનો ખૂલાસો થતાં પોલીસે […]

લખતર-વઢવાણ સ્ટેટ હાઈવે પર ભારે વિરોધ અને રજુઆતો બાદ ખાડાઓ પૂરાયા

નર્મદાનું સાયફન બનાવવા માટે ઝમર ગામ નજીક રોડ તોડવામાં આવ્યો હતો, રોડ પરના ખાડાને લીધે અકસ્માતો સર્જાતા હતા, મોટા ખાડાઓ પર ડામર પાથરીને રોડ રિસફેસ કરાયો સુરેન્દ્રનગરઃ વિરમગામના લખતર-વઢવાણ રાજ્યધોરી માર્ગ પર ઠેર ઠેર ખાડા પડ્યા હતા. ખાડાને લીધે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી. આ અંગે માર્ગ-મકાન વિભાગ સહિત જિલ્લા તંત્રને પણ રજુઆત કરવામાં આવતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code