1. Home
  2. Tag "News Article"

અમેરિકા અને ઇઝરાયલી વડાઓ વચ્ચેની બેઠક બાદ ગાઝા સંઘર્ષના અંત માટે શાંતિ યોજના જાહેર કરાઈ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ વચ્ચેની બેઠક બાદ વ્હાઇટ હાઉસે બે વર્ષ જૂના ગાઝા સંઘર્ષનો અંત લાવવા માટે શાંતિ યોજના જાહેર કરી છે. જો બંને પક્ષો આ દરખાસ્ત સાથે સંમત થાય છે તો 72 કલાકની અંદર, બધા બંધકો, જીવંત અને મૃતકો, પરત કરવામાં આવશે. એકવાર બધા બંધકોને મુક્ત કરવામાં આવે, પછી […]

દુર્ગા પૂજા ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, આસ્થા અને આધ્યાત્મિક વારસાનું પ્રતીકઃ દ્રૌપદી મુર્મુજી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ , દુર્ગા પૂજાની પૂર્વ સંધ્યાએ તમામ દેશવાસીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે દેશ અને વિદેશમાં રહેતા ભારતીયો માટે પણ શુભકામનાઓ વ્યક્ત કરી હતી. પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કે દુર્ગા પૂજા ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, આસ્થા અને આધ્યાત્મિક વારસાનું પ્રતીક છે. તેમણે કહ્યું કે મા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના માત્ર આત્મિક […]

મધ્ય પ્રદેશના પશ્ચિમી ક્ષેત્રમાં 42 હજારથી વધુ સ્થળોએ સોલર રૂફ ટોપ પ્લાન્ટ સ્થાપિત કરાયાં

ભોપાલઃ મધ્ય પ્રદેશના પશ્ચિમી ક્ષેત્રમાં 42 હજારથી વધુ સ્થળોએ સોલર રૂફ ટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. ‘સેવા પખવાડિયા’ દરમિયાન માલવા-નિમાડના 1000થી વધુ ગ્રાહકોએ પોતાના ઘરે આ પ્લાન્ટ લગાવ્યા છે. ગયા વર્ષથી લાગુ કરાયેલી પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ 24 હજારથી વધુ ગ્રાહકોને રૂપિયા 180 કરોડની સબસિડી આપવામાં આવી છે. રાજ્યના ઊર્જા મંત્રી પ્રદ્યુમ્ન […]

ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025ની આજથી શરૂઆત

નવી દિલ્હીઃ ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025ની શરૂઆત આજે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યજમાન ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ સાથે થશે. આ મેચ આજે બપોરે 3 વાગ્યે શરૂ થશે. 2025 મહિલા વર્લ્ડ કપ 50 ઓવરની ક્રિકેટ ટુર્નામેન્ટની 13મી આવૃત્તિ છે. જેમાં આઠ ટીમો ભાગ લેશે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, […]

રાજનાથ સિંહે દરિયાઈ સુરક્ષા માળખામાં AI, ડ્રોન અને સ્વચાલિત પ્રતિભાવ માળખાને એકીકૃત કરવા પર ભાર મૂક્યો

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દેશના દરિયાઈ સુરક્ષા માળખામાં કૃત્રિમ બુદ્ધિમતા-AI, ડ્રોન અને સ્વચાલિત પ્રતિભાવ માળખાને એકીકૃત કરવા પર ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં 42મા ભારતીય તટરક્ષક કમાન્ડર્સ સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું કે ICG એ સાયબર અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ જેવા જોખમો સામે રક્ષણ આપવા માટે તેની તાલીમ અને સાધનોને સતત અનુકૂલન […]

પ્રથમ ક્રોસ-બોર્ડર રેલ્વે લિંક્નાવિકાસ માટે કરાર પર ભારત-ભૂતાને હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હીઃ વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ નવી દિલ્હીમાં તેમના ભૂટાનના સમકક્ષ ઓમ પેમા ચોડેન સાથે પરામર્શ કર્યો હતો. આ બેઠક દરમિયાન, ભારત અને ભૂટાન વચ્ચે રેલ્વે લિંક્સની સ્થાપના માટે આંતર-સરકારી સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતી કરારમાં કોકરાઝાર અને ગેલેફુ, અને બનારહાટ અને સમત્સેને જોડતી ક્રોસ-બોર્ડર રેલ લિંક્સના પ્રથમ સેટની સ્થાપનાની કલ્પના […]

કેનેડાઃ બિશ્નોઈ ગેંગને ક્રિમિનલ કોડ હેઠળ આતંકવાદી ગેંગ જાહેર કરાયો

નવી દિલ્હીઃ કેનેડાએ બિશ્નોઈ ગેંગને ક્રિમિનલ કોડ હેઠળ આતંકવાદી સંસ્થા તરીકે જાહેર કરી છે. બિશ્નોઈ ગેંગને આતંકવાદી સૂચિમાં સામેલ થતાં જ કેનેડામાં આ જૂથની માલિકીની કોઈપણ વસ્તુ, જેમાં મિલકત, વાહનો અને પૈસા કેનેડિયન કાયદા અમલીકરણ દ્વારા સ્થગિત અથવા જપ્ત કરી શકાય છે. આ સૂચિના કાયદા હેઠળ સંપતિની જપ્તીની સાથે આતંકવાદી ગુનાઓ, જેમાં ધિરાણ, મુસાફરી અને […]

હવે લૅપટોપ અને પીસી પર પણ ચાલશે એન્ડ્રોઈડ, રજૂ કરાયો નવો ઓપરેટિંગ સિસ્ટમ પ્રોજેક્ટ

નવી દિલ્હીઃ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમના ફેન્સ માટે ખુશખબર છે. ગૂગલે જાહેરાત કરી છે કે તે એન્ડ્રોઈડ પર ચાલતું પીસી તૈયાર કરી રહ્યું છે. આનો અર્થ એ કે મોબાઈલનો અનુભવ હવે સીધો તમારા લૅપટોપ અને ડેસ્કટોપ પર મળશે. ગૂગલમાં પ્લેટફોર્મ અને ડિવાઇસના પ્રમુખ રિક ઓસ્ટરલોહે Qualcommના CEO ક્રિસ્ટિયાનો અમોન સાથે ચર્ચા દરમિયાન આ પ્રોજેક્ટ અંગે જાણકારી […]

દિલ્હીમાં વાહનોની સંખ્યા ઘટી, મેટ્રોમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વાહનોની સંખ્યા અને લોકોના ટ્રાન્સપોર્ટ પેટર્નમાં નોંધપાત્ર બદલાવ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સરકારે જાહેર કરેલા સતત વિકાસ લક્ષ્યોની સ્થિતિ પર દિલ્હી સ્ટેટ ફ્રેમવર્ક ઈન્ડિકેટર રિપોર્ટ અનુસાર, વર્ષ 2015-16માં દરેક 1,000 લોકો પર 530 વાહનો નોંધાયા હતા, જે 2023-24માં ઘટીને 373 પર પહોંચી ગયા છે. રાજ્યના ડીટીસી અને ક્લસ્ટર બસ […]

વિજ્યાદશમીની ઉજવણી માટે શુભ મુહૂર્ત અને પૂજન વિધિ જાણો…

ભારતમાં દરેક તહેવારના પાછળ એક આદ્યાત્મિક સંદેશ છુપાયેલો હોય છે. આ વર્ષે વિજયાદશમી-દશેરા 2 ઑક્ટોબર, 2025, ગુરુવારના રોજ ઉજવવામાં આવશે. આ તહેવારને દુષ્ટ પર જ્યોતિના વિજય અને સત્યની જીતના પ્રતિક રૂપે માનવામાં આવે છે. હિન્દૂ પંચાંગ અનુસાર, આ તહેવાર દર વર્ષે અશ્વિન માસની શુક્લ પક્ષની દશમી તિથિ પર ઉજવાય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ ભગવાન રામનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code