1. Home
  2. Tag "News Article"

10 વર્ષમાં દેશમાં દૂધનું ઉત્પાદન 63 ટકા વધ્યું, ભારત વૈશ્વિક સ્તરે પ્રથમ સ્થાન પર

નવી દિલ્હી : દેશમાં દૂધનું ઉત્પાદન છેલ્લા દસ વર્ષમાં નોંધપાત્ર રીતે વધ્યું છે. વર્ષ 2013-14માં 146 મિલિયન ટન રહેલું દૂધનું ઉત્પાદન હવે 63 ટકા વધીને 239 મિલિયન ટનથી વધુ થઈ ગયું છે. આ વૃદ્ધિ સાથે ભારત વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને વિશ્વના કુલ પુરવઠામાં લગભગ એક ચોથો હિસ્સો આપે છે. મત્સ્યઉદ્યોગ, પશુપાલન […]

સુરક્ષા પડકારો સામે વાસ્તવિક સમયની તૈયારી જરૂરી : રાજનાથ સિંહ

નવી દિલ્હી : સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આંતરિક તેમજ બાહ્ય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે દળોને વાસ્તવિક સમયની તૈયારી રાખવાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે. ભારતીય કોસ્ટ ગાર્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં આજે નવી દિલ્હીમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું કે સુરક્ષા દળોએ બહુપરીમાણીય જોખમો માટે હંમેશા સજ્જ રહેવું જોઈએ. રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું કે આજના સમયમાં પડકારો વધુ […]

દુનિયામાં આ સ્થળ ઉપર પડે છે સૌથી વધારે વીજળી, રાત્રે 160થી વધારે વખત થાય છે વીજળીના કડાકા

પ્રકૃતિની અનોખી શક્તિ અને રહસ્યો આપણને ત્યારે સમજાય છે જ્યારે તે અજાયબીભર્યો નજારો આપણા સામે આવે છે.. આવા જ એક અદ્ભુત દૃશ્યનું સ્થાન છે વેનિઝ્યુએલાના છે. જેને દુનિયા “લાઇટનિંગ કેપિટલ ઓફ ધ વર્લ્ડ” તરીકે ઓળખે છે. કેટાટુંબો લાઇટનિંગ વેનિઝ્યુએલાના ઝુલિયા રાજ્યમાં આવેલું છે. અહીં કેટાટુંબો નદીનું સંમેલન મારાકાઈબો સરોવર સાથે થાય છે. આ વિસ્તારની ભૌગોલિક […]

ઈરાનમાં જાસૂસીના આરોપસરમાં એક વ્યક્તિને ફાંસી, ઈઝરાઇલ સાથેના સંઘર્ષ બાદ ફાંસીઓમાં વધારો

તેહરાનઃ ઈરાનના તહેરાનમાં, ઈઝરાઇલ માટે જાસૂસી કરવાનો આરોપ લાગતાં એક વ્યક્તિને ફાંસી આપવામાં આવી છે. આ વ્યક્તિની ઓળખ બેહમન ચૂબિયાસલ તરીકે થઈ છે. ઈરાનમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌથી વધુ ફાંસીઓ આપવામાં આવી રહી છે. ચૂબિયાસલ સંવેદનશીલ પ્રોજેક્ટ પર કામ કરતો હતો અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોના આયાત માર્ગ વિશે માહિતી ઈઝરાઇલની જાસૂસી એજન્સી મોસાદને આપતો હતો. આ […]

ઉપવાસમાં બનાવો સાબુદાણાના સ્વાદિષ્ટ પરોઠા, જાણો રેસીપી

શારદીય નવરાત્રિના પવિત્ર પર્વ દરમિયાન ભક્તો નવ દિવસનો વ્રત રાખે છે અને ફળાહારી જ ખાવાના નિયમનું પાલન કરે છે. આ સમયે લોકો સબૂદાના (ટેપિયોકા)ની વિવિધ વાનગીઓનો આનંદ લે છે. સબૂદાના કોઈ અનાજ નથી, પરંતુ એક છોડની જડમાંથી બનેલું છે. તે તરત ઊર્જા આપતું માનવામાં આવે છે. નવરાત્રિમાં સામાન્ય રીતે લોકો સબૂદાણા ખીચડી, કટલેસ, પકોડાં, ખીર […]

અદાણી વિદ્યામંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા

ગાંધીનગરઃ અમદાવાદમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અદાણી વિદ્યામંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે રાજ્યપાલએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, જે બાળકો નાની ઉંમરથી જ પરિશ્રમને પ્રાધાન્ય આપે છે એ જરૂરથી પોતાના જીવનકાળમાં સફળ થાય છે. એવા અનેક મહાપુરુષોના ઉદાહરણો છે જેઓને આજે દેશ જ નહીં પણ સમગ્ર […]

અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં ધો.10 અને 12 માટે ઓફલાઈન શિક્ષણ શુક્રવારથી શરૂ કરાશે

ઓફલાઇન શિક્ષણ શરૂ કરતા પહેલા બે ઓબ્ઝર્વર નિરીક્ષણ કરશે, શાળામાં સુરક્ષા કારણોસર છેલ્લા એક મહિનાથી ઓફલાઈન શિક્ષણ બંધ કરાયુ હતુ, બાળકોની સલામતીને પહેલાં પ્રાથમિકતા આપવામાં આવશે. અમદાવાદઃ શહેરના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના બનાવ બાદ ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતુ. એક મહિના સુધી ઓફલાઈન શિક્ષણને બદલે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું, […]

ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ આયોગ’ના 13માં સ્થાપના દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

બાળ સંભાળ ગૃહોમાં સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ સહિત કાર્યક્રમો યોજાયા, બાળ સંભાળ ગૃહોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ, આયોગ દ્વારા “વિકસિત ભારતનું સંતાન” તરીકેનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો, ગાંધીનગરઃ ‘ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ’ના 13માં સ્થાપના દિવસની તા. 28 સપ્ટેમ્બર, 2025ના રોજ રાજ્યભરના તમામ બાળ સંભાળ ગૃહોમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોના સર્વાંગી વિકાસ, જાગૃતિ અને સર્જનાત્મકતાને […]

ગાંધીનગરમાં રાષ્ટ્રીય કક્ષાની આદિજાતિ લેખકોની એક દિવસીય કોન્કલેવ યોજાઈ

કોન્કલેવમાં આદિવાસી સંસ્કૃતિ અને ગૌરવશાળી ઇતિહાસ વિશે સંવાદ કરાયો, આદિવાસીલક્ષી વિવિધ યોજનાઓની માહિતી અપાઈ, આદિવાસીઓનો ઇતિહાસ કઈ રીતે લખવો જોઈએ તેના વિશે વિગતે ચર્ચા કરાઈ ગાંધીનગરઃ ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટી તેમજ આદિવાસી અધ્યાપક મંડળના સંયુક્ત ઉપક્રમે ‘આદિજાતિ સાહિત્ય, કલા, સંસ્કૃતિ અને પરંપરા’ વિષય સાથે એક દિવસીય રાષ્ટ્રીય કક્ષાની આદિજાતિ લેખકોની કોન્કલેવ ગાંધીનગર ખાતે યોજાઈ હતી. […]

પ્રતિબંધોની વચ્ચે ઈરાને જર્મની, ફ્રાન્સ અને બ્રિટનમાંથી રાજદૂતોને પરત બોલાવ્યા

તેહરાન : ઈરાને જર્મની, ફ્રાન્સ અને બ્રિટનમાંથી પોતાના રાજદૂતોને પરત બોલાવી લીધા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 15 સભ્યોની બેઠકમાં આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો પુનઃસ્થાપિત કરવા માટેના પ્રસ્તાવને રશિયા અને ચીન અટકાવવામાં નિષ્ફળ રહ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના રાજદૂતે પશ્ચિમી દેશો પર રાજદ્વારી પ્રક્રિયાને નબળી પાડવાનો આરોપ લગાવ્યો છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code