અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 44 દિવસમાં અકલ્પનીય દાન, આટલી રકમ થઇ એકત્ર
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે અકલ્પનીય દાન આવ્યું 44 દિવસના નિધિ સમર્પણ અભિયાન દરમિયાન 3 હજાર 500 કરોડ રૂપિયાથી વધુની રકમ એકત્ર થઇ જ્યારે હજુ પણ અભિયાનની આ રાશિની ગણતરી ચાલુ છે નવી દિલ્હી: અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામ મંદિર નિર્માણ માટે સમગ્ર દેશમાં 44 દિવસ માટે રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન ચાલ્યું હતું. આ અભિયાન દરમિયાન […]