1. Home
  2. Tag "Nir of Narmada"

રાજકોટના આજી-1 ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીરથી ભરવાનો પ્રારંભ

રાજકોટઃ રાજકોટમાં અઠવાડિયા પહેલા જ વરસાદ ખેંચાતા પીવાના પાણીની સમસ્યા સર્જાય તેમ લાગતું હતું આથી શહેરના મેયરે મુખ્યમંત્રીને રજુઆત કરીને આજી-1 ડેમમાં સૌની યોજના અંતરર્ગત નર્મદાના નીર ઠાલવવાની માગ કરી હતી. તેથી મુખ્યમંત્રીએ રાજકોટના આજી-1 ડેમમાં નર્મદાના નીર પહોંચાડવાનો આદેસ આપ્યો હતો. આખરે સૌની યોજનાથી નર્મદાના નીર રાજકોટના આજી-1 ડેમ સુધી પહોંચ્યા છે. અત્યાર સુધીમાં […]

રાજકોટના આજી ડેમ-1માં 3જી સપ્ટેમ્બરે નર્મદાના નીર ઠલવાશે

રાજકોટઃ શહેરમાં ભરચોમાસે પાણી કાપ લાદવો પડે તેવી સ્થિતિ ઊભી થતા શહેરના મેયરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજુઆત કરીને સૌની યોજના હેઠળ આજી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલલવા રજુઆત કરી હતી.આથી રાજય સરકારે વિલંબીત વરસાદ વચ્ચે આજી-1 ડેમ માટે સૌની યોજનાનું પાણી છોડવા મંજૂરી આપી દેતા મ્યુનિ.કોર્પોરેશનના શાસકોએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આભાર માન્યો હતો. રાજકોટની પ્રજાને મુખ્યમંત્રીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code