1. Home
  2. Tag "nitin gadkari"

નીતિન ગડકરીએ માર્ગ અકસ્માતના બનાવોને લઈને ચિંતા વ્યક્ત કરી, વાહન ચાલકોને આપી સલાહ

• દર કલાકે માર્ગ અકસ્માતના બનાવોમાં 19 વ્યક્તિ મૃત્યુ પામે છે • ભારતમાં ઓટો મોબાઈલના ક્ષેત્રમાં અભુતપૂર્વ ક્રાંતિ આવી નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં આયોજિત સોસાયટી ઓફ ઇંડિયન ઓટો મોબાઇલ મેન્યૂફેકચરિંગના 64 માં વાર્ષિક સંમેલનના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માર્ગો પર થતાં અકસ્માત અંગે ચિંતા વ્યકત કરતાં કહ્યું હતું કે, ભારતમાં માર્ગ અકસ્માતના કિસ્સામાં […]

યુદ્ધ, ઉગ્રવાદ અને નક્સલવાદથી વધારે લોકો માર્ગ દૂર્ઘટનાઓમાં જીવ ગુમાવે છેઃ નિતિન ગડકરી

કેન્દ્રીય મંત્રીએ માર્ગ અકસ્માતની ઘટનાઓને લઈને ચિંતા વ્યક્ત કરી એક વર્ષમાં માર્ગ અકસ્માતમાં 1.5 લાખથી વધારે વ્યક્તિના મોત નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ભારતમાં યુદ્ધ, ઉગ્રવાદ અને નક્સલવાદથી પણ વધારે લોકો માર્ગ દૂર્ઘટનાઓમાં પોતાનો જીવ ગુમાવે છે. એફસીસીઆઈ રોડ સેફ્ટી એવોર્ડસ એન્ડ કોન્કલેવ 2024માં તેમણે વધુમાં જણાવ્યું […]

‘વીમા પર GST લાદવો એ જીવનની અનિશ્ચિતતાઓ પર ટેક્સ છેઃ કર્મચારી સંઘ

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લાઇફ અને મેડિકલ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર 18 ટકા જીએસટી પાછો ખેંચવાની માંગ કરી છે. 28 જુલાઈના રોજ નીતિન ગડકરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, હું તમને જીવન અને સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ પર GST […]

નીતિન ગડકરી ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજધાની તેહરાનમાં ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. નીતિન ગડકરીએ પ્રમુખપદ ગ્રહણ કરવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયનને શુભેચ્છા પાઠવી હતી. વિદેશ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બંને પક્ષોએ ચાબહાર પોર્ટના વિકાસ પર સહકાર […]

નીતિન ગડકરીએ TOLL ખતમ કરવાની કરી જાહેરાત, જાણો શું છે નવી સિસ્ટમ

નીતીન ગડકરીએ સેટેલાઇટ ટોલ ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે.. તેમણે કીધું કે સરકાર વર્તમાન ટોલ સિસ્ટમ ખતમ કરી રહી છે. અને ટૂંક સમયમાં સેટેલાઈટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ પ્રણાલીના અમલીકરણ પાછળનો ઉદ્દેશ ટોલ સંગ્રહમાં વધારો કરવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં તેમણે […]

બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ બદલી શકાતી નથી, ગડકરીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન

કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ શુક્રવારના રોજ પશ્ચિમ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના માન તહસીલમાં ચૂંટણી સભા સંબોધી હતી… આ રેલી દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. નીતિન ગડકરીએ કહ્યું કે કોંગ્રેસ દાવો કરી રહી છે કે જો ભાજપ સત્તામાં આવશે તો બંધારણ બદલાશે. તમને જણાવી દઈએ કે ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ જેવી […]

કેન્દ્રની ભાજપ સરકારના 8 મંત્રીઓનું ભાવિ આજે EVMમાં કૈદ થશે, જાણો કોની સામે છે મુકાબલો

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું આજે મતદાન છે.. આજે 102 બેઠકો પર મતદાન યોજાયું છે.. ભાજપ સરકારના 8 મંત્રીઓનું ભાવિ EVMમાં કૈદ થશે. કયા છે આ મંત્રીઓ અને તેમની ટક્કર કોની સામે છે તે જોઇએ નીતિન ગડકરી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ત્રીજી વખત વિજયના રથ પર સવાર થવા માટે તૈયાર છે. ભાજપે તેમને ફરીથી નાગપુર લોકસભા […]

FY24માં ભારતનું કુલ ટોલ કલેક્શન રૂ. 64,810 કરોડે પહોંચ્યું, જેમાં 35 ટકાનો વધારો

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2023-24માં ભારતમાં કુલ ટોલ કલેક્શન રૂ. 64,809.86 કરોડ સુધી પહોંચ્યું છે. જેમાં ગત નાણાકીય વર્ષની સરખામણીમાં 35 ટકાનો વધારો થયો છે, અને વ્યાપારી પ્રવૃત્તિમાં તેજી આવતાં સરકારી અને ઉદ્યોગના અંદાજો કરતાં વધી ગયા. ટોલવાળા રસ્તાઓમાં તીવ્ર વધારો અને નવા ફાસ્ટેગ વપરાશકર્તાઓના ઉમેરાને કારણે કુલ ટોલ વસૂલાત વર્ષની શરૂઆતમાં સરકાર દ્વારા નિર્ધારિત […]

લોકસભા ચૂંટણીઃ મહાવિકાસ અઘાડીમાં જોડાવાનું આમંત્રણ આપનાર ઉદ્ધવ ઠાકરને ગડકરીનો કરારો જવાબ

મુંબઈઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરીને પણ તેમની સાથે જોડાવા માટે ઓફર કરી છે. જોકે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉદ્ધવ ઠાકરેના નિવેદનને અપરિપક્વ અને હાસ્યાસ્પદ […]

ઉત્તરાખંડના લોકો ટૂંક સમયમાં જ દેહરાદૂનથી દિલ્હીની મુસાફરી 2 કલાકમાં પૂર્ણ કરી શકશેઃ નીતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી એક દિવસની મુલાકાતે ઉત્તરાખંડના ચંપાવત જિલ્લાના સરહદી વિસ્તાર ટનકપુર નગર પહોંચ્યા હતા. તેમણે ગાંધી મેદાન ખાતે આયોજિત જાહેર સભામાં સરહદી વિસ્તારો માટે કરોડોની યોજનાઓના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને સાંસદ અજય ભટ્ટ અને અજય તમટા પણ હાજર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code