1. Home
  2. Tag "nitin gadkari"

મહારાષ્ટ્રમાં નીતિન ગડકરીએ હાઈ-સ્પીડ અને હાઈ-ડેન્સિટી કોરિડોરની સમીક્ષા કરી

મુંબઈ, 5 મે 2026: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ મહારાષ્ટ્રમાં સૂચિત હાઈ-સ્પીડ કોરિડોર, હાઈ-ડેન્સિટી કોરિડોર અને અન્ય મહત્વપૂર્ણ રાષ્ટ્રીય રાજમાર્ગ કોરિડોરની સમીક્ષા કરી હતી. નવી દિલ્હીમાં યોજાયેલી સમીક્ષા બેઠક દરમિયાન, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ નાગપુર-ભંડારા સેક્શનના છ-લેનિંગ, તલોદા-બુરહાનપુર સેક્શનના ચાર-લેનિંગ, દુર્ગ-ગઢચિરોલી-મંચેરિયલ કોરિડોર, ગઢચિરોલી-કાંકેર (રાયપુર-વાઈઝેગ) કોરિડોર, ગ્વાલિયર-નાગપુર કોરિડોર, નાગપુર-હૈદરાબાદ કોરિડોર, ભંડારા-રાયપુર સેક્શનના છ-લેનિંગ, […]

ભારત: 100 ટકા ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય, ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા માટે માસ્ટર પ્લાન બનાવાયો

નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ ભારતને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે એક મોટું લક્ષ્ય દેશ સામે રાખ્યું છે. નવી દિલ્હીમાં આયોજિત ‘ગ્રીન ટ્રાન્સપોર્ટ કોન્ક્લેવ’ને સંબોધિત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તેલના પુરવઠામાં અનિશ્ચિતતા વચ્ચે ભારતે હવે 100 ટકા ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય […]

રાજસ્થાનઃ જયપુર-કિશનગઢ હાઈવે હવે સિક્સ લેન બનશે

નવી દિલ્હી, 14 માર્ચ 2026: કેન્દ્ર સરકાર દ્વારા દેશના અતિ વ્યસ્ત ગણાતા નેશનલ હાઈવે-48ને વધુ આધુનિક અને સુરક્ષિત બનાવવા માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે, રાજસ્થાનના જયપુર-કિશનગઢ સેક્શનના અપગ્રેડેશન અને મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં નવા એલિવેટેડ કોરિડોર માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી દેવામાં […]

નીતિન ગડકરીએ કમ્પ્રેસ્ડ બાયોગેસ કોન્ફરન્સ 2026 ના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કર્યો

નવી દિલ્હી, 06 માર્ચ 2026: માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે બળતણ આયાત પર ભારતની નિર્ભરતા ઘટાડવા અને દેશને ઊર્જાની દ્રષ્ટિએ આત્મનિર્ભર બનાવવા માટે બાયોગેસ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમણે પુણેમાં યશવંતરાવ ચવ્હાણ એકેડેમી ઓફ ડેવલપમેન્ટ એડમિનિસ્ટ્રેશન ખાતે આયોજિત કોમ્પ્રેસ્ડ બાયોગેસ કોન્ફરન્સ 2026 ના ઉદ્ઘાટન પ્રસંગે આ વાત કહી. આ કોન્ફરન્સમાં ઇન્ડિયન […]

FASTag: એન્યુઅલ પાસ વપરાશકારોની સંખ્યા 50 લાખને પાર પહોંચી

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: ‘મુસાફરીની સરળતા’ (Ease of Commuting) ને વધારતા, FASTag એન્યુઅલ પાસે 15 ઓગસ્ટ 2025 ના રોજ લોન્ચ થયાના 6 મહિનાની અંદર 26.55 કરોડથી વધુ વ્યવહારો સાથે 50 લાખ વપરાશકર્તાઓને વટાવીને એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ સીમાચિહ્ન રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પર સીમલેસ (અવિરત) અને કરકસરભર્યો મુસાફરી વિકલ્પ પૂરો પાડવા […]

અકસ્માત પહેલા જ મળશે એલર્ટ, સરકાર નવી ટેકનોલોજી ઉપર કરી રહી છે કામ

નવી દિલ્હી, 24 જાન્યુઆરી, 2026: કલ્પના કરો કે તમે હાઈવે પર ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી રહ્યા છો અને અચાનક આગળ ક્યાંક અકસ્માત થાય, કોઈ વાહન જોરદાર બ્રેક મારે કે રસ્તા પર લપસણું તેલ ઢોળાયેલું હોય અને તમારી ગાડી તમને આ જોખમ આવતા પહેલા જ ચેતવણી આપી દે! આ કોઈ વિજ્ઞાન કથા નથી, પરંતુ ટૂંક સમયમાં […]

સેક્યુલર શબ્દનો અર્થ ધર્મનિરપેક્ષ નહીં : નિતિન ગડકરી

નવી દિલ્હી, 24 ડિસેમ્બર 2025: Secularism કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના બિનસાંપ્રદાયિકતાના ખોટા ખ્યાલ અને વોટબેંકની રાજનીતિને કારણે દેશ આજે પણ ‘હિંદુ-મુસ્લિમ સમસ્યાઓ’ નો સામનો કરી રહ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ‘સેક્યુલર’ શબ્દનો અર્થ ‘ધર્મનિરપેક્ષ’ નહીં પરંતુ ‘સર્વધર્મ સમભાવ’ થાય છે. દિલ્હીમાં ઉદય માહુરકર દ્વારા […]

ભોપાલ-બેતુલ NH-46 પર ટોલ વસૂલાતનો મુદ્દો હવે રાજ્યસભામાં પહોંચ્યો

નવી દિલ્હી 19 ડિસેમ્બર 2025: Issue of toll collection on National Highway ભોપાલ-બેતુલ નેશનલ હાઈ-વે (NH-46) પર ટોલ વસૂલાતનો મુદ્દો હવે રાજ્યસભામાં પહોંચ્યો છે, જ્યાં શિયાળુ સત્ર દરમિયાન, ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીનો સીધો ઉલ્લેખ કરતા આ મુદ્દા પર સખત વાંધો ઉઠાવ્યો હતો. દિગ્વિજય સિંહે […]

ઉર્જા અને વીજળી ક્ષેત્ર તરફ કૃષિનું વૈવિધ્યકરણ દેશની જરૂરિયાતઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ઉર્જા અને વીજળી ક્ષેત્ર તરફ કૃષિનું વૈવિધ્યકરણ દેશની જરૂરિયાત છે. નવી દિલ્હીમાં ઇન્ડિયા બાયોએનર્જી એન્ડ ટેક એક્સ્પોના બીજા સંસ્કરણમાં સંબોધન કરતાં શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે ભારતની 65 ટકા વસ્તી કૃષિ અને ગ્રામીણ વિસ્તારો સાથે સંકળાયેલી છે, જ્યારે GDP માં તેમનું યોગદાન ફક્ત 14 […]

ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ બજાર બન્યુંઃ નિતિન ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું ભારત હવે જાપાનને પાછળ છોડીને વૈશ્વિક સ્તરે ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ બજાર બની ગયું છે અને આગામી પાંચ વર્ષમાં ટોચના સ્થાને પહોંચવાનું લક્ષ્ય રાખે છે. નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય મૂલ્ય સંમેલન 2025 ને સંબોધતા, ગડકરીએ ભાર મૂક્યો હતો કે ભારત ગ્રીન મોબિલિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનોવેશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code