1. Home
  2. Tag "nitin gadkari"

લોકસભા ચૂંટણીઃ મહાવિકાસ અઘાડીમાં જોડાવાનું આમંત્રણ આપનાર ઉદ્ધવ ઠાકરને ગડકરીનો કરારો જવાબ

મુંબઈઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરીને પણ તેમની સાથે જોડાવા માટે ઓફર કરી છે. જોકે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉદ્ધવ ઠાકરેના નિવેદનને અપરિપક્વ અને હાસ્યાસ્પદ […]

ઉત્તરાખંડના લોકો ટૂંક સમયમાં જ દેહરાદૂનથી દિલ્હીની મુસાફરી 2 કલાકમાં પૂર્ણ કરી શકશેઃ નીતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી એક દિવસની મુલાકાતે ઉત્તરાખંડના ચંપાવત જિલ્લાના સરહદી વિસ્તાર ટનકપુર નગર પહોંચ્યા હતા. તેમણે ગાંધી મેદાન ખાતે આયોજિત જાહેર સભામાં સરહદી વિસ્તારો માટે કરોડોની યોજનાઓના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને સાંસદ અજય ભટ્ટ અને અજય તમટા પણ હાજર […]

રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સેટેલાઇટ આધારિત GPS ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરાશે

નવી દિલ્હીઃ સરકાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સેટેલાઇટ આધારિત GPS ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવા માટે તૈયાર છે. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, આ વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.  નીતિન ગડકરીએ કહ્યું કે, નવી સિસ્ટમ હેઠળ, વાહન નંબર પ્લેટની ઓળખ […]

શ્રીરામજીના ભવ્ય, દિવ્ય અને અનોખા મંદિરનું નિર્માણ રામરાજ્ય તરફ આગળ વધી રહેલા ભારતમાં એક મહત્વપૂર્ણ પગલું : ગડકરી

નવી દિલ્હીઃ શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે દેશના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો સંદેશ ટ્વીટ કર્યો છે. તેમણે લખ્યું છે કે; ‘અયોધ્યા ધામમાં લાખો ભારતીયો દ્વારા આરાધિત મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામજીના ભવ્ય, દિવ્ય અને અનોખા મંદિરનું નિર્માણ રામરાજ્ય તરફ આગળ વધી રહેલા ભારતમાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ખુશીને શબ્દોમાં વ્યક્ત […]

ભારતઃ હાઇવે પર ગતિ મર્યાદાની અંદર વાહન ન ચલાવવા બદલ દંડની જોગવાઈ

નવી દિલ્હીઃ મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 112ના સંદર્ભમાં મંત્રાલયે 6 એપ્રિલ, 2018ના નોટિફિકેશન એસ.ઓ. 1522 (ઇ) દ્વારા ભારતમાં વિવિધ માર્ગો પર દોડતા મોટર વાહનોના વિવિધ વર્ગોના સંદર્ભમાં મહત્તમ ગતિ મર્યાદા નક્કી કરી છે. મોટર વ્હીકલ એક્ટ, 1988ની કલમ 183માં વધુ પડતી ઝડપે વાહન હંકારવા બદલ દંડની જોગવાઈઓ સામેલ છે. તેમ લોકસભામાં એક લેખિત જવાબમાં […]

ભારતમાં ડ્રાઈવર વિનાની કારને આવવાની મંજુરી નહીં અપાયઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ ડ્રાઇવરોની નોકરીની સુરક્ષા માટે ડ્રાઇવર વિનાની કાર ભારતમાં આવશે નહીં. તેમ એક કાર્યક્રમમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, “હું ક્યારેય ડ્રાઇવર વિનાની કારને ભારતમાં આવવાની મંજૂરી આપીશ નહીં કારણ કે ઘણા ડ્રાઇવરો તેમની નોકરી ગુમાવશે અને હું એવું થવા નહીં દઉં.” IIM નાગપુર ખાતે […]

દેશમાં ડ્રાઈવર વિનાની કારને લઈને કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કહી આ વાત

દિલ્હી: દેશમાં ડ્રાઈવર વિનાની કારને લઈને કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ તેને ક્યારેય મંજૂરી નહીં આપે. કેન્દ્રીય મંત્રી ગડકરીએ ભારતમાં ડ્રાઇવર વિનાની કારની રજૂઆત સામે જોરદાર વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે ડ્રાઈવરોની નોકરી ગુમાવવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ઝીરો માઈલ ડાયલોગમાં બોલતા ગડકરીએ કહ્યું, ‘મને વારંવાર […]

માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો, એક વર્ષમાં 4.61 લાખ રોડ અકસ્માતના બનાવમાં 1.69 લાખ લોકોના થયા મોત

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2022માં કુલ 4,61,312 માર્ગ અકસ્માતો થયા હતા. જેમાંથી 1,68,491 લોકોએ જીવ ગુમાવ્યા હતો, જ્યારે 4,43,366 લોકો ઘાયલ થયા હતા. રોડ ટ્રાન્સ અને હાઈવે મંત્રાલય દ્વારા ‘રોડ એક્સિડેન્ટ્સ ઇન ઈન્ડિયા – 2022‘ શીર્ષક દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, દર કલાકે 53 માર્ગ અકસ્માતો થયા છે અને દર કલાકે 19 લોકો માર્ગ […]

વડાપ્રધાન મોદી, ગડકરી સહિત 40 નેતાઓ છત્તીસગઢમાં બીજા તબક્કા માટે પ્રચાર કરશે

નવી દિલ્હી, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રમુખ જેપી નડ્ડા સહિત 40 અગ્રણી નેતાઓ પ્રચાર કરશે. બીજેપી સેન્ટ્રલ કમિટિ દ્વારા બહાર પાડવામાં આવેલા સ્ટાર પ્રચારકોની યાદી અનુસાર, નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને જેપી નડ્ડા […]

દેશમાં વર્ષ 2030 સુધીમાં 169 શહેરોમાં માર્ગો ઉપર ઈ-બસ દોડતી હશે

નવી દિલ્હીઃ વર્ષ 2030 સુધીમાં દેશના 169 શહેરોમાં ઈ-બસ દોડશે. આ માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઈ-બસ સેવા યોજના હેઠળ કુલ 57 હજાર કરોડ રૂપિયા ખર્ચવાની યોજના બનાવી છે. આ સિવાય મેટ્રો અને ઇવી ચાર્જિંગ સ્ટેશનનો પણ પ્રચાર કરવામાં આવશે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના વિશેષ અધિકારી જયદીપે જણાવ્યું હતું કે શુક્રવારથી શરૂ થનારી ત્રણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code