1. Home
  2. Tag "nitin gadkari"

15 વર્ષથી જૂનાં સરકારી વાહનો રસ્તાઓ પર નહીં ચાલેઃ નીતિન ગડકરી

મુંબઈ:  મહારાષ્ટ્રમાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે ભારત સરકાર અથવા તેના ઉપક્રમોના પંદર વર્ષથી જૂનાં વાહનો રસ્તા પરથી હટાવી લેવાના રહેશે. ભારત સરકારે આ નીતિ તમામ રાજ્યોને મોકલી છે. રાજ્ય સરકારોએ પણ તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિભાગોમાં 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. હકીકતે, વાયુ […]

ભારતમાલા પરિયોજનાઃ NH-148Bના ભિવાની-હાંસી રોડ સેક્શનના 4 લેનિંગને મંજૂરી

નવી દિલ્હીઃ શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માહિતી આપી હતી કે, ભિવાની અને હિસાર જિલ્લામાં ભારતમાલા પરિયોજના હેઠળ NH-148Bના ભિવાની-હાંસી રોડ સેક્શનને 4-લેન કરવાની મંજૂરી હરિયાણા રાજ્યમાં HAM પર રૂ.1322.13 કરોડના બજેટ સાથે મંજૂર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટ હરિયાણામાં ઝડપી અવરજવર અને સારી આંતર-જિલ્લા કનેક્ટિવિટી પ્રદાન […]

ગુજરાતમાં આજે અનેક બેઠકો પર BJPના  વરિષ્ઠ નેતાઓની ભવ્ય જાહેરસભાઓ –  જાણો સમગ્ર કાર્યક્રમની વિગતવાર યાદી

આજે ગુજરાતની બેઠકો પર બીજેપીની જાહેર સભઆઓ યોજાશે આ જાહેરસભાઓ અનેક વરિષ્ટ નેતાઓ યોજશે અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છએ ત્યારે ભારજીય જનતા પાર્ટી આજે ગુજરતાની દરેક વિધાનસભાની બેઠકો પર કેન્દ્રીયમંત્રી સહીત બીજેપીના વરિષ્ટ નેતાઓ જાહેર સભા યોજી રહ્યા છે, આ જેહર સભા ગુજરાતની દરેક વિધાનસભાની બેઠક પર યોજાનાર છે […]

પ.બંગાળના સિલીગુડીમાં ભાષણ આપતા વખતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની તબિયત બગડી, હાલ સ્થિતી સારી

કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીની તબિયત બગડી બંગાળના સિલીગુડીમાં ભઆષમ આપતા વખતે સુગર થયું લો દિલ્હીઃ- કેન્દ્રિય પરિવહન મંત્રી નિતીન ગડકરીની તબિયતના સમાચાર વાયુવેગ પ્રસરી રહ્યા છે આજરોજ પશ્વિમ બંગાળના  સિલિગુડીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા અહી ઊાષમ આપતા વખતે  ગડકરીની તબિયત અચાનક બગડી ગઈ હતી. જો કે તાત્આકાલિક રોગ્ય વિભાગની […]

નીતિન ગડકરીએ મધ્યપ્રદેશમાં રૂ.1261 કરોડના પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યુ

ભોપાલ : કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે ​​મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય રાજ્ય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તે, રાજ્ય મંત્રી ગોપાલ ભાર્ગવ, બિસાહુલાલ સિંહ અને સાંસદો, ધારાસભ્યો અને અન્ય અધિકારીઓની હાજરીમાં મધ્યપ્રદેશના મંડલામાં રૂ. 1261 કરોડના ખર્ચે કુલ 329 કિલોમીટર લંબાઈના 5 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ગડકરીએ કહ્યું કે મંડલા […]

ભારત માટે કૃષિ વિકાસ દરમાં 6 થી 8 ટકાનો વધારો જરૂરીઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે ​​ભારતમાં ફ્લેક્સી-ફ્યુઅલ સ્ટ્રોંગ હાઈબ્રિડ ઈલેક્ટ્રીક વાહનો (FFV-SHEV) પર જાણીતી કંપનીનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો જે 100% પેટ્રોલ તેમજ 20થી 100% મિશ્રિત ઈથેનોલ અને ઇલેક્ટ્રિક પાવર પર ચાલશે. આ પ્રસંગ્રે નીતિન ગડકરીએ કહ્યું કે, આત્મનિર્ભર ભારત માટે કૃષિ વિકાસ દરમાં 6 થી 8 ટકાનો […]

વર્ષ 2024 સુધી ઉત્તરપ્રદેશના રસ્તાઓ બનશે અમેરિકા કરતા પણ સારા – કેન્દ્રીયમંત્રી નિતીન ગડકરી

વર્ષ 2024 સુધી 5 લાખ કરોડના ખર્ચે UP રસ્તાઓ બનશે વધુ શ્રેષ્ઠ કેન્દ્રીયમંત્રી નિતીન ગડકરીનો દાવો લખનૌઃ-ભારત દેશ સતચત પ્રગતિશીલ દેશ બની રહ્યો છે દેશની અનેક સેવાઓથી ભારતની જનતાને લાભ મળી રહ્યા છે તો માર્ગો અને ગામડાઓના રસ્તાઓ પણ હવે સુવિધાથી સજ્જ અને સારા બન્યા છએ ત્યારે હવે  કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન […]

ગુજરાત બોર્ડરથી સાંતલપુર સેક્શન સુધી 6 લેન એક્સેસ નિયંત્રિત ગ્રીનફિલ્ડ હાઇવે માટેનો પ્રોજેક્ટ સંપૂર્ણ પ્રગતિમાં: નીતિન ગડકરી

નવી દિલ્હીઃ રાજસ્થાન/ગુજરાત બોર્ડરથી NH-754A ના સાંતલપુર સેક્શન સુધી 6 લેન એક્સેસ નિયંત્રિત ગ્રીનફિલ્ડ હાઇવે માટેનો પ્રોજેક્ટ સંપૂર્ણ પ્રગતિમાં છે. તેમ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરી માર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું. મંત્રીએ કહ્યું કે આ વિસ્તાર ભારતમાલા પરિયોજના તબક્કા-1 હેઠળ ગુજરાતમાં અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોરનો એક ભાગ છે અને રૂ. 2,030 કરોડના પ્રોજેક્ટ […]

કારમાં પાછળની સીટ પર બેસેલા યાત્રીઓ સીટ બેલ્ટ નહી બાંધે તો ભરવો પડશે દંડ – ટૂંક સમયમાં નવો નિયમ જારી થશે

કારમાં પાછળ બેસેલા યાત્રીઓ માટે પણ નવો નિયમ પાછળ બેસેલા લોકોએ બાંધવો પડશે સીટ બેલ્ટ સીટ બેલ્ડ નહી બાંધે તો ભરવો પડશે દંડ   દિલ્હીઃ- દેશની સરકાર હવે કારમાં સવાર યાત્રીઓને લઈને ટૂંકસમયમાં નવો નિયમ લાવી શકે છે, પાછઠળ બેસેલા વ્યક્તિઓએ સીટ બેટ ફરજિયાત બાંધવાના નિયમનો આદેશ જારી કરવામાં આવશે, સામાન્ય રીતે પાછળની સીટ પર […]

દેશના 6 રાજ્યોમાં રજીસ્ટર્ડ વાહન સ્ક્રેપિંગ સુવિધાઓ સ્થાપિત કરવા માટે 20 અરજીઓને મંજૂરી અપાઈ

નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે તા. 12મી માર્ચ 2021ના ​​રોજ GSR 177(E) જારી કર્યું છે જે પંદર વર્ષ પછી સરકારી વાહનોની નોંધણીના પ્રમાણપત્રનું નવીકરણ ન કરવાની દરખાસ્ત કરે છે. સુપ્રીમ કોર્ટના આદેશ દ્વારા NCRના પરિવહન વિભાગોને નિર્દેશ આપ્યો છે કે 10 વર્ષથી જૂના તમામ ડીઝલ વાહનો અને 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code