1. Home
  2. Tag "no-admission zone"

સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન 21 લો કોલેજોને નો-એડમિશન ઝોનમાં મુકી 96 અધ્યાપકોની માન્યતા રદ કરાઈ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં કોલેજો કાઉન્સિલના નિયમો મુજબ ચાલતી ન હોવાથી 21 ખાનગી લો કોલેજોને નો-એડમિશન ઝોનમાં મુકવામાં આવી હતી. એટલે કે આવતા વર્ષે નવા શૈક્ષણિક વર્ષથી ખાનગી લો કોલેજો વિદ્યાર્થીઓને એડમિશન આપી શકશે નહીં. આ ઉપરાંત લો કોલેજોમાં વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સાથે વકીલાત કરતા 96 જેટલા પ્રોફેસરની અધ્યાપક તરીકેની માન્યતા […]

ગુજરાતમાં અડધો ડઝન ખાનગી ઈજનેરી કોલેજો નો-એડમિશન ઝોનમાં મુકાતા 1800 બેઠકો ઘટી

અમદાવાદઃ રાજ્યમાં સમયાંતરે ખાનગી એન્જિનિયરિંગ કોલેજોને માન્યતા આપવામાં આવતા હોય છે. જોકે ઘણી ખાનગી કોલેજો નિયત ધારાધોરણનું પાલન કરતી નથી. એઆઈસીટીઈના નિયમ મુજબ કોલેજોમાં ક્વોલીફાઈ સ્ટાફ અને માળકાકિય જરૂરી સુવિધા હોવી જોઈએ, જેના માટે અવાર-નવાર ઈન્સપેક્શન પણ કરવામાં આવતું હોય છે. જેમાં કોલેજોને તાકીદ કર્યા બાદ પણ ક્ષતિ પૂર્ણ કરવામાં ન આવે તો કોલેજની માન્યતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code