1. Home
  2. Tag "NOIDA"

નોઈડા સેક્ટર-31માં હંસરાજ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં લાગી ભીષણ આગ,12 ફાયર ફાઈટર સ્થળ પર

નોઈડા સેક્ટર-31માં હંસરાજ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ 12 ફાયર ફાઈટર સ્થળ પર કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા લખનઉ:ઉત્તર પ્રદેશના નોઈડાના સેક્ટર-31માં આવેલા હંસરાજ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.આ આગ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં લાગી છે.જ્યાં આગ લાગી છે ત્યાં એસી અને એસીના પાર્ટસ રાખેલા છે, જેના કોમ્પ્રેસર ફાટવાથી ધુમાડો નીકળી રહ્યો છે. ચીફ ફાયર ઓફિસર […]

યોગી સરકારનો નિર્ણય- ગાઝિયાબાદ,નોઈડા અને લખનઉમાં ફેસ માસ્ક લગાવવું ફરજિયાત  

યોગી સરકારનો મોટો નિર્ણય ફેસ માસ્ક લગાવવું ફરજિયાત કર્યું ગાઝિયાબાદ, નોઈડા અને લખનઉમાં કર્યું ફરજિયાત લખનઉ:ગીચ વસ્તીવાળા રાજ્ય ઉત્તર પ્રદેશમાં કોરોના રસીકરણના જંગી ઝુંબેશને કારણે કોવિડ-19 સંક્રમણનો ફેલાવો ઘણો ઓછો છે, પરંતુ તેમ છતાં, સરકારે સંક્રમણવાળા જિલ્લામાં સાર્વજનિક સ્થળો પર ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે ટીમ-09ની બેઠકમાં કહ્યું કે,રાજ્યમાં અત્યાર સુધીમાં […]

નોઈડા: કોરોનાના વધતા કેસ વચ્ચે ગૌતમ બુદ્ધ નગરમાં 31 મે સુધી કલમ 144 લાગુ

ગૌતમ બુદ્ધ નગરમાં 31 મે સુધી કલમ 144 લાગુ કોરોનાના વધતા કેસોને લઈને લેવાયો નિર્ણય લાગ્યા આ પ્રતિબંધો દિલ્હી:કોરોનાના વધતા જતા કેસોને જોતા ગૌતમ બુદ્ધ નગરમાં હવે 31 મે સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. ગૌતમ બુદ્ધ નગરના પોલીસ કમિશનરેટ […]

નોઈડાની 4 શાળામાં  23 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત – સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરુ કરાઈ

નોઈડાની કુલ 4 સ્કુલમાં 23 બાળકો કોરોના સંક્રમિત સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ શરુ દિલ્હીઃ- જ્યાં એક તરફ કોરોનાની ત્રીજી લહેરની શંકાઓ નહીવત જોવા મળી રહી હતી ત્યા હવે બીજી તરફ નોએડા હરિયાણા જેવા રાજ્યોમાં કોરોનાના કેસો ઘીમે ઘીમે વધતા જોવા મળી રહ્યા છે. તો દેશમાં પણ વિતેલા દિવસની સરખામણીમાં કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો […]

નોઈડામાં મુસ્લિમોના ધાર્મિક કાર્યક્રમમાં પાકિસ્તાન ઝીંદાબાદના નારા લાગ્યાઃ 3 વ્યક્તિની ધરપકડ

દિલ્હીઃ નોઈડામાં ઈદ-મિલાદ ઉલ નબીના પ્રસંગ્રે શહેરમાં નીકળેલા જુલુસમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાના આરોપસર પોલીસે 3 લોકોને ઝડપી લીધા છે. તેમ પોલીસ અધિકારીએ કર્યું હતું. પાકિસ્તાન ઝિંબાદાદના નારાનો વીડિયોને જોઈને હિન્દુ સંગઠનના આગેવાનોએ સેકટર 20 પોલીસ સ્ટેશન જઈને નારાજગી વ્યક્ત કરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારી રાજેશ એસએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા ઉપર વીડિયો વાયરલ […]

સિંગાપોરની કંપની નોઇડામાં સ્થાપશે ડેટા સેન્ટર

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશની સરકાર રોકાણને લઇને મૈત્રીપૂર્ણ નીતિઓ ઘડી રહી છે જેને કારણે યુપીમાં વિદેશી કંપનીઓ મૂડીરોકાણ કરવા માટે તત્પર બની છે. હાલમાં સિંગાપોરની અનેક કંપનીઓ ઇન્ટિગ્રેટેડ ટાઉનશીપ, ઇલેક્ટ્રોનિક્સ, લોજિસ્ટિક્સ અને ડેટા સેન્ટરના ક્ષેત્રોમાં મૂડીરોકાણ કરવા માટે રસ દર્શાવ્યો છે. સિંગાપોરના એસટી ટેલિમીડિયા ગ્લોબલ ડેટા સેન્ટર ઇન્ડિયાએ ગૌતમ બુદ્વ નગરમાં ગ્રીનફિલ્ડ ડેટા સેન્ટર કેમ્પસ સ્થાપવાની […]

નોઈડામાં બ્લેક ફંગસની બીમારી વચ્ચે ઈન્જેકશન અને દવાઓની અછત

દવાના અભાવે દર્દીઓની મુશ્કેલીઓ વધી તબીબો યોગ્ય સારવાર કરવા અક્ષમ દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારી વચ્ચે હવે બ્લેક ફંગસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. દિલ્હી નજીક આવેલા નોઈડામાં પણ બ્લેક ફંગસના કેસ સામે આવી રહ્યાં છે. મોટાભાગના દર્દીઓમાં આ બીમારી પ્રાથમિક સ્ટેઝ ઉપર છે. પરંતુ જિલ્લામાં દવાઓ અને ઈન્જેકશનની અછત ઉભી થઈ છે. જેથી તબીબો અને […]

મિત્રતા સામે કોરોના પરાસ્તઃ કોરોના પીડિત મિત્ર માટે 1400 kmનો પ્રવાસ કરી યુવાન ઓક્સિજન લઈ પહોંચ્યો

દિલ્હીઃ ભગવાન માતા-પિતા, ભાઈ-બહેન સહિતના લોહીના સંબંધ સાથે બાળકને ધરતી પર મોકલી છે. પરંતુ મિત્રતા જ એ એક એવો સંબંધ છે જે આપણે જાતે પસંદ કરીએ છીએ. આજના આધુનિક જમાનામાં જ્યારે કોઈ-કોઈની નથી રહ્યું ત્યારે ઉત્તરભારતમાં કોરોના પીડિત મિત્ર સાથે યુવાને મિત્રતા નિભાવીને ફ્રેન્ડશીપનો અર્થ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. કોરોના પીડિત મિત્રને ઓક્સિજનની જરૂર પડતા […]

સંરક્ષણ ક્ષેત્રે ટેકનિકલ સહાય આપતી ખાનગી કંપની સાઇબર એટેકનો ભોગ બની, કંપનીના ડેટા લીક

સંરક્ષણ ક્ષેત્રે ટેકનિકલ સહાય આપતી ખાનગી કંપની સાઇબર એટેકનો ભોગ બની કંપનીને આ સાઇબર એટેકને કારણે 50 કરોડ રૂપિયાનું થયું નુકસાન આ કંપની સૈન્યદળોને ટેકનિકલ સહાય આપે છે નોઇડા: દેશની વધુ એક કંપની સાઇબર એટેકનો ભોગ બની છે. સંરક્ષણ ક્ષેત્રની એજન્સીઓને ટેકનિકલ સહાય પૂરી પાડતી નોઇડાની ખાનગી કંપનીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કંપની સાઇબર એટેકનો […]

ઉત્તરપ્રદેશ: કોરોના સંક્રમણ બેકાબૂ બનતા નોઇડામાં 144ની કલમ લાગૂ કરાઇ

ઉત્તર પ્રદેશના નોઇડા વિસ્તારમાં કોરોના સંક્રમણ બેકાબૂ બનતા લેવાયો નિર્ણય નોઇડા વિસ્તારમાં વર્ષ 2021ની 2જી જાન્યુઆરી સુધી કલમ 144 લાગુ અંતિમ યાત્રામાં પણ માત્ર 20 લોકોને જ પરવાનગી અપાઇ નોઇડા: ઉત્તર પ્રદેશના નોઇડા વિસ્તારમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા માટે હવે નોઇડા વિસ્તારમાં તત્કાળ અમલમાં આવે એ રીતે 144ની કલમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code