હરિયાણાના પલવલ જિલ્લામાં પોલીસે એન્કાઉન્ટરમાં બે કુખ્યાત અપરાધીઓને ઠાર માર્યા
હરિયાણાના પલવલ જિલ્લામાં પોલીસે એન્કાઉન્ટરમાં બે કુખ્યાત અપરાધીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા ગુનેગારોની ઓળખ નીરજ અને ઝોરાવર તરીકે થઈ હતી, જેઓ રેવાડી જિલ્લાના રહેવાસી હતા. પલવલના જોહરખેડા ગામના સરપંચ મનોજ અને તેના સહયોગી રોકી પર ફાયરિંગ કરવા બદલ બંને વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસ સતત તેમને શોધી રહી હતી અને […]