1. Home
  2. Tag "nrc"

અમેરિકા, UNને સીએએથી મુશ્કેલી, પુછયું- શિયા મુસ્લિમોને કેમ લીધા નથી?

નવી દિલ્હી: અમેરિકાની સરકાર અને સંયુક્ત રાષ્ટ્રે મંગળવારે ભારતના વિવાદાસ્પદ નાગરિકતા કાયદાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રે ભારતના આ કાયદાને મૂળભૂત રીતે ભેદભાવપૂર્ણ પ્રકૃતિનો ગણાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે કેન્દ્રની મોદી સરકારે 31 ડિસેમ્બર, 2014થી પહેલા ભારત આવેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના દસ્તાવેજ વગરના બિનમુસ્લિમ પ્રવાસીઓને ઝડપથી નાગરિકતા પ્રદાન કરવા માટે નાગરિકતા (સંશોધન) […]

NRC માટે અરજી નહીં કરનારને નાગરિકતા મળશે તો રાજીનામું આપનાર પહેલો હોઈશ: આસામના CM

દિસપુર: આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટને લઈને મંગળવારે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યુ છે કે જો એનઆરસી માટે અરજી નહીં કરનાર વ્યક્તિને નાગરિકતા મળી ગઈ, તો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, આસામના મુખ્યમંત્રીએ કહ્યુ છે કે જો એનઆરસી માટે અરજી નહીં કરનાર કોઈ વ્યક્તિને નાગરિકતા […]

સમગ્ર દેશમાં NRCનો અમલ કરવા મુદ્દે હજુ સુધી નથી લેવાયો કોઈ નિર્ણયઃ કેન્દ્ર સરકાર

દિલ્હીઃ નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ એટલે કે એનઆરસીને લાગુ કરવા માટે સરકારની શું તૈયારી છે. જેને લઈને સંસદના શિયાળુ સત્રમાં સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં ગૃહ મંત્રાલય દ્વારા ફરી એક વાર કહેવામાં આવ્યું છે. એનઆરસીને સમગ્ર દેશમાં લાગુ કરવાનો કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. આ પહેલા પણ આ એનઆરસીને અમલમાં મુકવામાં લઈને સરકારે સંસદમાં […]

પ્રદુષણ મામલે હવે આ NCR પ્રદેશોમાં 10 વર્ષ જૂના ડિઝલ વાહનો અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ

વધતા પ્રદુષણને લઈને લેવાયો મહત્વનો નિર્ણય 10 વર્ષ જૂના ડિઝલ વાહનો બેન 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પણ પ્રતિબંધ રહેશેૉ રસ્તા પર દેખાતા ઝપ્ત કરાશે   દિલ્હીઃ-છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી અને આજૂબાજૂના વિસ્તારોમાં પ્રદુષણનું સ્તર વધી રહ્યું છે ત્યારે પ્રદૂષણના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને, એનસીઆર પ્રદેશમાં પરિવહન વિભાગ દ્વારા 10 વર્ષ જૂના ડીઝલ અને […]

CAA-NRC થી ભારતના મુસ્લિમોને કોઇ પ્રકારની સમસ્યા નહીં થાય: RSS પ્રમુખ મોહન ભાગવત

ગુવાહાટીમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન RSS પ્રમુખ મોહન ભાગવતનું સંબોધન CAA અને NRCથી દેશના મુસ્લિમોને કોઇ સમસ્યા થશે નહીં: મોહન ભાગવત નાગરિકતા કાયદો (CAA) કોઇપણ ભારતના નાગરિક વિરુદ્વ બનાવવામાં આવ્યો નથી ગુવાહાટી: ગુવાહાટીમાં એક પુસ્તકના વિમોચન કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે, નાગરિકતા કાયદો (CAA) કોઇપણ ભારતના નાગરિક વિરુદ્વ […]

CAAના નિયમો તૈયાર થવામાં હજુ 6 મહિનાથી વધુ સમય લાગી શકે છે: કેન્દ્ર સરકાર

CAAને લઇને કેન્દ્ર સરકારે સંસદમાં આપ્યો જવાબ CAAના નિયમો તૈયાર થવામાં હજુ 6 મહિનાથી વધુ સમય લાગશે NRC પર હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી નવી દિલ્હી: નાગરિકતા (સંશોધન) અધિનિયમ (CAA), 2019ને કાર્યાન્વિત થવામાં હજુ 6 મહિના કે તેનાથી વધુ સમય થઇ શકે છે. કેન્દ્ર સરકારે મંગળવારે સંસદમાં આ જાણકારી આપી હતી. આ ઉપરાંત નેશનલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code