1. Home
  2. Tag "oath"

શપથ લેતા પહેલા PM મોદીએ રાજઘાટ પર બાપુને પ્રણામ કર્યા

નવી દિલ્હીઃ વડાપ્રધાન પદ માટે નામાંકિત નરેન્દ્ર મોદી રવિવારે મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પહોંચ્યા હતા. આ પછી તેઓ સદેવ અટલ પહોંચ્યા અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે સતત ત્રીજી વખત કાર્યકાળ શરૂ કરવા જઈ રહ્યા છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપને 240 સીટો મળી હતી. જ્યારે NDAને 293 બેઠકો […]

નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લેશે

દેશમાં સતત ત્રીજી વખત એનડીએ સરકાર બનવા જઈ રહી છે. NDA સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ પણ આજે જ શપથ લેશે. મોદી સરકારમાં ઘણા નવા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન મળશે 3.O. સમારોહમાં 8 હજારથી વધુ મહાનુભાવો હાજરી આપે તેવી અપેક્ષા છે. સમારોહમાં 8 હજારથી વધુ મહાનુભાવો […]

“મેરા પહેલા વોટ દેશ કે લિયે” યુવા મતદાર જાગૃતિ અભિયાન, NIMCJ ના વિદ્યાર્થીઓએ મતદાન કરવાની શપથ લીધી

અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન પ્રેરિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, અમદાવાદ ખાતે પ્રથમવાર મતદાન કરનારા વિદ્યાર્થીઓ તથા સ્ટાફગણે લોભલાલચ વગર મતદાન કરવાની શપથ લીધી હતી. ‘મેરા પહેલા વોટ દેશ કે લિયે’ યુવા મતદાર જાગૃતિ અભિયાન હેઠળ શપથની સાથે આજે અન્ય મતદાન જાગૃતિ પ્રવૃત્તિઓ સંસ્થામાં યોજાઇ હતી. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત અધિક કલેક્ટર અને […]

કર્ણાટકઃ CM સિદ્ધારમૈયા, DyCM ડીકે શિવકુમાર અને મંત્રીમંડળે લીધા શપથ

બેંગ્લોરઃ કર્ણાટકમાં ભવ્ય વિજય બાદ બાદે સીએમ તરીકે સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી તરીકે ડીકે શિવકુમારે શપથ ગ્રહણ કર્યાં હતા. શપથવિધી સમારોહમાં કોંગ્રેસના ધારાસભ્યો અને સ્થાનિક કોંગ્રેસી નેતા-કાર્યકરો અને કોંગ્રેસનું કેન્દ્રીય નૈતૃત્વ ઉપસ્થિત રહ્યું હતું. શપથવિધી સમાહોરમાં રાજસ્થાનના સીએમ અશોક ગહેલોત, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણી […]

કર્ણાટકઃ કોંગ્રેસ સરકારના શપથ પહેલા જ પ્રજાએ વીજ બિલ ભરવાનો કર્યો ઈન્કાર, જાણો કેમ…

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું તાજેતરમાં પરિણામ જાહેર થયું હતું અને કોંગ્રેસનો ભવ્ય વિજ્ય થયો હતો. વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસમાં સીએમ પદને લઈને મામલો ગુંચવાયો હતો. કોંગ્રેસ હાઈકમાન્ડે કોંગ્રેસના સિનિયર નેતાઓને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો અને અંતે સીએમ પદે સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી તરીકે ડીકે શિવકુમારની પસંદગી કરવામાં આવી છે. હજુ સુધી […]

અમદાવાદની કોલેજોના વિદ્યાર્થીઓને મતદાન માટે લેવડાવાયા શપથ, પ્રભાતફેરી પણ નીકળી

અમદાવાદઃ ગુજરાતમાં બે તબક્કની ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. અને વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ તેમજ રાજકીય પક્ષોએ પણ પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકશાહીના પર્વ ચૂંટણીમાં સમાજના દરેક વર્ગ, સમુદાય પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને સશક્ત બનાવે તેવા પ્રયાસો ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જેના […]

દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યાં જગદીપ ધનખડ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શપથ લેવડાવ્યાં

નવી દિલ્હી: જગદીપ ધનખડએ ગુરુવારે દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ધનખરને શપથ લેવડાવ્યા હતા. ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, નિવૃત્ત ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ઘણા કેબિનેટ પ્રધાનો હાજર રહ્યા હતા. અગાઉ જગદીપ ધનખડએ બાપુના સ્મારકની મુલાકાત […]

ઉત્તરપ્રદેશઃ યોગી સરકાર 2.0ની શપથવિધી, 70 નેતાઓના RT-PCR ટેસ્ટ કરાયાં

લખનૌ. યોગી આદિત્યનાથ આજે ઇકાના સ્ટેડિયમમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે કેટલાક મંત્રીઓ પણ શપથ લેશે. આ શપથ સમારોહ સાંજે 4 કલાકે યોજાશે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ મોટા નેતાઓ હાજર રહેશે. યોગી આદિત્યનાથે પોતે મુલાયમ સિંહ, અખિલેશ યાદવ અને માયાવતીને સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. સીએમ યોગી આદિત્યનાથની સાથે […]

ઉત્તરાખંડઃ પુષ્કરસિંહ ધામીએ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ચાર રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત થઈ હતી. દરમિયાન ઉત્તરાખંડમાં સીએમની જવાબદારી ભાજપાએ પુષ્કરસિંહ ધામીને સોંપવામાં આવી હતી. દરમિયાન આજે ધામીએ ઉત્તરાખંડના 12માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. પુષ્કર ધામીને રાજ્યપાલ લે.જનરલ ગુરમીત સિંહએ શપથ લેવડાવ્યાં હતા. શપથવિધી સમારોહમાં વડાપ્રધાન […]

બિહારના સીએમ નીતિશ કુમારે મંત્રી અને અધિકારીઓને દારૂ નહીં પીવાની શપથ લેવડાવી

દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારએ શુક્રવારે નશામુક્ત દિવસ પ્રસંગ્રે પટનામાં જ્ઞાન ભવનમાં મંત્રીઓ અને અધિકારીઓએ એકવાર ફરીને દારૂ નહીં પીવાના શપથ લેવડાવ્યાં હતા. નિતિશે પણ દારૂ નહીં પીવાના શપથ લીધા હતા. આ પ્રસંગ્રે સીએમએ કહ્યું હતું કે, તમારે કોઈ પણ કામ કરાવીએ તો 100 ટકા તેને સ્વીકારી નથી શકતા. કેટલાક લોકો કંઈને કંઈ ગડબડ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code