1. Home
  2. Tag "odisha"

ઉત્તર ભારતમાં શીત લહેર! કાશ્મીરમાં પારો માઈનસમાં પહોંચ્યો, ઓડિશામાં 10 ડિગ્રી

ઠંડીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હી જેવા ઉત્તરીય રાજ્યો સોમવારે પણ ઠંડીની લહેર હેઠળ રહ્યા હતા. જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં તાપમાન શૂન્યથી નીચે નોંધાયું હતું, જ્યારે પૂર્વીય રાજ્ય ઓડિશાના કેટલાક ભાગોમાં પારો 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયો હતો. કાશ્મીરમાં તીવ્ર ઠંડીનું મોજું યથાવત રહ્યું હતું અને લઘુત્તમ તાપમાન શૂન્યથી […]

ઓડિશાના રાયરંગપુરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિવિધ વિકાસ પ્રોજેક્ટના શિલાન્યાસ કર્યા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે ઓડિશાના રાયરંગપુરમાં ત્રણ રેલ્વે લાઇન બંગીરીપોસી-ગોરુમહિસાની, બુરમારા-ચકુલિયા અને બદમપહાર-કેંદુઝારગઢનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે રાષ્ટ્રપતિ મુર્મુએ આદિજાતિ સંશોધન અને વિકાસ કેન્દ્ર, ડાંડબોસ એરપોર્ટ અને રાયરંગપુરની સબ-ડિવિઝનલ હોસ્પિટલની નવી ઇમારતનો શિલાન્યાસ કર્યો હતો. આ અવસરે રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આ ભૂમિની દીકરી હોવાનો તેમને હંમેશા ગર્વ રહ્યો છે. જવાબદારીઓ અને […]

અમારી સરકાર ઓડિશામાં બિઝનેસ કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ: PM મોદી

નવી દિલ્હીઃ PM નરેન્દ્ર મોદીએ દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં આયોજિત ‘ઓડિશા પર્વ સેલિબ્રેશન 2024’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ઓડિશાના હસ્તકલા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, ‘ઓડિશા પર્વના અવસર પર હું તમને અને તમામ ઓડિશાના લોકોને અભિનંદન આપું છું. આ વર્ષે ‘પ્રકૃતિકવિ’ ગંગાધર મેહરની પુણ્યતિથિની શતાબ્દી પણ છે. આ પ્રસંગે […]

છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે “રાજ્યોમાં ફાયર સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ” હેઠળ 3 પ્રોજેક્ટ્સને મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે “રાજ્યોમાં ફાયર સર્વિસીસના વિસ્તરણ અને આધુનિકીકરણ” હેઠળ રૂ. 725.62 કરોડના ત્રણ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. સમિતિએ છત્તીસગઢ માટે રૂ. 147.76 કરોડ, ઓડિશા માટે રૂ. 201.10 કરોડ અને પશ્ચિમ બંગાળ માટે રૂ. 376.76 કરોડ મંજૂર કર્યા […]

ઓડિશામાં વાવાઝોડાની તબાહી વચ્ચે 5 લાખથી વધારે લોકોનું સ્થળાંતર કરાયું

નવી દિલ્હીઃ ચક્રવાત દાનાએ ઓડિશામાં ભારે તબાહી મચાવી છે. ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન, મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝીએ જણાવ્યું હતું કે, કુલ 5,84,888 લોકોને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવ્યા છે. આ લોકો હાલમાં 6,008 ચક્રવાત આશ્રયસ્થાનોમાં રહે છે, જ્યાં તેમને ખોરાક, પાણી અને દવાઓ […]

નરેન્દ્ર મોદી 15થી 17 સપ્ટેમ્બર દરમિયાન ઝારખંડ, ગુજરાત અને ઓડિશાની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15-17 સપ્ટેમ્બર, 2024નાં રોજ ઝારખંડ, ગુજરાત અને ઓડિશાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 15 સપ્ટેમ્બરનાં રોજ ઝારખંડની મુલાકાત લેશે અને સવારે 10 વાગે તેઓ ટાટાનગર જંક્શન રેલવે સ્ટેશન, ઝારખંડ ખાતે ટાટાનગર-પટણા વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. સવારે લગભગ 10:30 વાગ્યે તેઓ 660 કરોડ રૂપિયાથી વધારેનાં મૂલ્યનાં વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને દેશને અર્પણ કરશે તથા […]

કેરળ, ઓડિશા, ગોવા, અને ગુજરાત સહિત અનેક રાજ્યમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ નવી દિલ્હી: દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશની ઘણી નદીઓમાં ગાંડીતુર બની છે, જેના કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. હવામાન વિભાગે કેરળ, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગોવા, છત્તીસગઢ અને ગુજરાતના કેટલાક ભાગોમાં આજે રેડ એલર્ટ જારી કર્યું […]

જગન્નાથ મંદિરના ભોંયરામાં સ્થિત અંદરના ભાગનું રહસ્ય આગામી સપ્તાહે ખુલશે, મૂહૂર્ત જોઇને કામ થશે શરૂ

ભાજપે ઓડિશામાં ચૂંટણી દરમિયાન જગન્નાથ મંદિરના રત્ન ભંડાર ખોલવાનું વચન આપ્યું હતું.ગત 14 જૂલાઇએ પુરીમાં સ્થિત 12મી સદીના મંદિરનો રત્ન ભંડાર 46 વર્ષ બાદ ખોલવામાં આવ્યો હતો. જો કે, હાલમાં રત્ન ભંડારનો એક ભાગ ખોલવામાં આવ્યો છે, બીજો ભાગ આવતા સપ્તાહે ખોલવામાં આવી શકે છે. રત્નનો સ્ટોર ખોલ્યા બાદ તેમાં હાજર વસ્તુઓ લાલ-પીળા રંગના બોક્સમાં […]

ઓડિશાઃ જગન્નાથજી મંદિરના ચારેય દરવાજા ભક્તોના દર્શન માટે ખોલાયાં

નવી દિલ્હીઃ શ્રી જગન્નાથ મંદિરના ચારેય દરવાજા આજે ખોલી દેવામાં આવ્યા છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીની હાજરીમાં દરવાજા ખોલવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન માઝી, બંને નાયબ મુખ્ય પ્રધાનો, પ્રધાનો, ભાજપના સાંસદો અને અન્ય પક્ષના નેતાઓએ ભગવાન જગન્નાથની ધાર્મિક વિધિ મુજબ પૂજા કરી હતી અને ‘મંગલ અલાટી’ વિધિ પછી, ચારેય દરવાજા ફરીથી ખોલવામાં આવ્યા હતા. […]

મોહન માઝી ઓડિશાના નવા સીએમ બનશે, ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ ઓડિશાના નવા મુખ્યમંત્રી તરીકે મોહન માઝીની પસંદગી કરવામાં આવશે. તેઓ ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ કેન્દ્રીય નિરીક્ષકો તરીકે બેઠકમાં હાજર હતા. ભુવનેશ્વરમાં મળેલી બેઠકમાં માઝીના નામની જાહેરાત કરવામાં આવી હતી. ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જંગી જીત નોંધાવી છે અને લગભગ 24 વર્ષથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code