1. Home
  2. Tag "odisha"

નરેન્દ્ર મોદી 15થી 17 સપ્ટેમ્બર દરમિયાન ઝારખંડ, ગુજરાત અને ઓડિશાની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15-17 સપ્ટેમ્બર, 2024નાં રોજ ઝારખંડ, ગુજરાત અને ઓડિશાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 15 સપ્ટેમ્બરનાં રોજ ઝારખંડની મુલાકાત લેશે અને સવારે 10 વાગે તેઓ ટાટાનગર જંક્શન રેલવે સ્ટેશન, ઝારખંડ ખાતે ટાટાનગર-પટણા વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. સવારે લગભગ 10:30 વાગ્યે તેઓ 660 કરોડ રૂપિયાથી વધારેનાં મૂલ્યનાં વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને દેશને અર્પણ કરશે તથા […]

કેરળ, ઓડિશા, ગોવા, અને ગુજરાત સહિત અનેક રાજ્યમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ નવી દિલ્હી: દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશની ઘણી નદીઓમાં ગાંડીતુર બની છે, જેના કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. હવામાન વિભાગે કેરળ, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગોવા, છત્તીસગઢ અને ગુજરાતના કેટલાક ભાગોમાં આજે રેડ એલર્ટ જારી કર્યું […]

જગન્નાથ મંદિરના ભોંયરામાં સ્થિત અંદરના ભાગનું રહસ્ય આગામી સપ્તાહે ખુલશે, મૂહૂર્ત જોઇને કામ થશે શરૂ

ભાજપે ઓડિશામાં ચૂંટણી દરમિયાન જગન્નાથ મંદિરના રત્ન ભંડાર ખોલવાનું વચન આપ્યું હતું.ગત 14 જૂલાઇએ પુરીમાં સ્થિત 12મી સદીના મંદિરનો રત્ન ભંડાર 46 વર્ષ બાદ ખોલવામાં આવ્યો હતો. જો કે, હાલમાં રત્ન ભંડારનો એક ભાગ ખોલવામાં આવ્યો છે, બીજો ભાગ આવતા સપ્તાહે ખોલવામાં આવી શકે છે. રત્નનો સ્ટોર ખોલ્યા બાદ તેમાં હાજર વસ્તુઓ લાલ-પીળા રંગના બોક્સમાં […]

ઓડિશાઃ જગન્નાથજી મંદિરના ચારેય દરવાજા ભક્તોના દર્શન માટે ખોલાયાં

નવી દિલ્હીઃ શ્રી જગન્નાથ મંદિરના ચારેય દરવાજા આજે ખોલી દેવામાં આવ્યા છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીની હાજરીમાં દરવાજા ખોલવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન માઝી, બંને નાયબ મુખ્ય પ્રધાનો, પ્રધાનો, ભાજપના સાંસદો અને અન્ય પક્ષના નેતાઓએ ભગવાન જગન્નાથની ધાર્મિક વિધિ મુજબ પૂજા કરી હતી અને ‘મંગલ અલાટી’ વિધિ પછી, ચારેય દરવાજા ફરીથી ખોલવામાં આવ્યા હતા. […]

મોહન માઝી ઓડિશાના નવા સીએમ બનશે, ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ ઓડિશાના નવા મુખ્યમંત્રી તરીકે મોહન માઝીની પસંદગી કરવામાં આવશે. તેઓ ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ કેન્દ્રીય નિરીક્ષકો તરીકે બેઠકમાં હાજર હતા. ભુવનેશ્વરમાં મળેલી બેઠકમાં માઝીના નામની જાહેરાત કરવામાં આવી હતી. ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જંગી જીત નોંધાવી છે અને લગભગ 24 વર્ષથી […]

ઓડિશા: કોંગ્રેસ પ્રચાર સમિતિના અધ્યક્ષ દાસે રાજીનામું આપ્યું, પાર્ટીના ખરાબ પ્રદર્શનની જવાબદારી સ્વિકારી

નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા ભક્ત ચરણ દાસે ઓડિશા કોંગ્રેસ પ્રચાર સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. ઓડિશા વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં અપેક્ષિત પરિણામો ન મળવાને કારણે તેમણે રાજીનામું આપ્યું છે. તેમણે પ્રદેશ કોંગ્રેસની નિષ્ફળતાની નૈતિક જવાબદારી સ્વીકારી અને પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ ભવ્ય જીત મેળવી […]

ઓડિશામાં નવીન પટનાયકના ઉત્તરાધિકારી ગણાતા વીકે પાંડિયને રાજકારણ છોડ્યું

નવી દિલ્હીઃ ઓડિશામાં પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકના ઉત્તરાધિકારી ગણાતા પૂર્વ અમલદાર વીકે પાંડિયને રાજકારણ છોડવાની જાહેરાત કરી છે. વીકે પાંડિયને એક વિડિયો સંદેશમાં કહ્યું કે, રાજકારણમાં આવવાનો તેમનો હેતુ માત્ર પટનાયકને મદદ કરવાનો હતો. જોકે, હવે તેઓ સક્રિય રાજકારણથી દૂર જઈ રહ્યા છે. પાંડિયને કહ્યું કે જો તેમની રાજકીય સફર દરમિયાન કોઈને દુઃખ થયું હોય […]

ઓડિશા, આંધ્રપ્રદેશ અને અરુણાચલમાં નવી સરકારના શપથ ગ્રહણમાં મોદી હાજરી આપશે

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી 9 જૂન, રવિવારે સાંજે 7:15 કલાકે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવને પણ શપથ ગ્રહણ સમારોહને લઈને એક નિવેદન બહાર પાડ્યું છે. વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ પીએમ મોદીનો આગામી ત્રણ દિવસનો તેમનો કાર્યક્રમ જાહેર થયો છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ નરેન્દ્ર મોદી અરુણાચલ […]

ઓડિશાઃ મુખ્યમંત્રી અને બીજુ જનતા દળના પ્રમુખ નવીન પટનાયકે રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ ઓડિશામાં યોજાયેલી વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં નવીન પટનાયકના બીજુ જનતા દળને મોટો ઝટકો લાગ્યો. રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી છે. 78 બેઠકો જીતીને ભાજપે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે જ ભાજપે રાજ્યની મોટાભાગની લોકસભા બેઠકો પણ જીતી લીધી છે. આ હાર બાદ હવે ઓડિશાના મુખ્યમંત્રી અને બીજુ […]

બાબા સાહેબના બંધારણે જ એક ચા વાળાને પ્રધાનમંત્રી બનાવ્યો છે: નરેન્દ્ર મોદી

ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના પુરીમાં રોડ શો દરમિયાન જણાવ્યું હતું કે, ઇન્ડિ ગઠબંધનનો સંપૂર્ણપણે અસ્ત થઈ ગયો છે. સાથે જ બંધારણ અંગેના વિપક્ષના આરોપનો જવાબ આપતા જણાવ્યું હતું કે બંધારણ અમારા માટે બંધારણ શાસન ચલાવવા માટેનો ધર્મગ્રંથ છે, બાબા સાહેબના બંધારણે જ એક ચા વાળાને પ્રધાનમંત્રી બનાવ્યો છે. , પરંતુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code