ઓડિશામાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, હીરાકુડ બંધના 12 દરવાજા ખોલાયા
નવી દિલ્હી, 10 ઓગસ્ટ 2026: ઓડિશાના ભુવનેશ્વરમાં મુશળધાર વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે ઓડિશામાં જનજીવન પર ભારે અસર થઈ છે. વૈતરણિ, સાલંદી, કાણી અને મહાનદી નદી પ્રણાલીના કેટલાક વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું હતું, પરંતુ છેલ્લા 24 કલાક દરમિયાન થયેલા ભારે વરસાદ બાદ તેમાં […]


