1. Home
  2. Tag "odisha"

ઓડિશામાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, હીરાકુડ બંધના 12 દરવાજા ખોલાયા

નવી દિલ્હી, 10 ઓગસ્ટ 2026: ઓડિશાના ભુવનેશ્વરમાં મુશળધાર વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે ઓડિશામાં જનજીવન પર ભારે અસર થઈ છે. વૈતરણિ, સાલંદી, કાણી અને મહાનદી નદી પ્રણાલીના કેટલાક વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું હતું, પરંતુ છેલ્લા 24 કલાક દરમિયાન થયેલા ભારે વરસાદ બાદ તેમાં […]

ગુજરાત, ઓડિશા અને કેરળમાં પૂરની સ્થિતિ; ગુજરાતના છ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ‘રેડ એલર્ટ’

અમદાવાદ, 02 ઓગસ્ટ 2026: હવામાન વિભાગે આજે ગુજરાતના છ જિલ્લાઓ માટે ભારે વરસાદની ચેતવણી સાથે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદનો સમાવેશ થાય છે. હાલમાં પડી રહેલા વરસાદની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળી રહી છે, જ્યાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઓડિશામાં પૂરની સ્થિતિમાં ધીમે ધીમે […]

ઓડિશામાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું, 10 જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો બંધ

ભુવનેશ્વર, 29 જુલાઈ 2026: Heavy rain in Odisha બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરના ક્ષેત્રને કારણે ઓડિશાના અનેક વિસ્તારોમાં સતત પડી રહેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે. ઉત્તર અને પશ્ચિમ ઓડિશાના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, જ્યારે ઘણા વિસ્તારોમાં રસ્તાનો સંપર્ક […]

ઓડિશામાં કાર તળાવમાં ખાબકી, પાંચ યુવાનોના ડુબી જવાથી મોત

નવી દિલ્હી, 23 જુલાઈ 2026: ઓડિશાના ઢેંકનાલ જિલ્લામાંથી એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં બુધવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ યુવકોના કરૂણ મોત નીપજ્યા છે. લગ્ન સમારોહમાં સામે થઈને કારમાં પોતાના વતન પરત ફરી રહેલા સાત યુવકોનું વાહન અચાનક બેકાબુ બનીને સીધું રોડ કીનારે આવેલા તળાવમાં જઈ પડ્યું હતું. પ્રાપ્ત […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે

નવી દિલ્હી, 19 જૂન 2026: Prime Minister to visit Odisha and West Bengal પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ ઓડિશાના એક દિવસીય પ્રવાસમાં પ્રધાનમંત્રી સાથે જોડાશે. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી મયુરભંજ જિલ્લાના પહાડપુર ગામની મુલાકાત લેશે અને સંથાલી જહેરા અને હો જહેરાના પવિત્ર જંગલોમાં પ્રાર્થના કરશે; તેઓ એક […]

ઓડિશાના ભવાનીપટનામાં ઝડપી BMW કાર ટ્રક સાથે અથડાઈ, બે યુવાનોના મોત

ભુવનેશ્વર, 13 જૂન 2026: A fast BMW car collided with a truck ભવાનીપટના બાયપાસ રોડ પર એક ઝડપી લક્ઝરી કાર હાઇવા ટ્રક સાથે અથડાઈ ત્યારે એક દુ:ખદ અકસ્માતમાં ફેરવાઈ ગઈ. આ ભયાનક અકસ્માતમાં બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. જ્યારે કાર ધરમગઢથી ભવાનીપટના તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો. ટક્કર એટલી ગંભીર હતી […]

ઓડિશામાં સેપ્ટિક ટાંકીમાં ઝેરી ગેસના કારણે ગૂંગળામણથી છ લોકોના મોત

અંગુલ, 26 મે 2026: Poisonous gas ઓડિશાના કલાહાંડી જિલ્લાના એમ. રામપુર વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માતે સમગ્ર વિસ્તારને શોકમાં ડૂબાડી દીધો. ગૌડ કારલાખુંટા ગામમાં નિર્માણાધીન સેપ્ટિક ટાંકીમાંથી સેન્ટરિંગ કાઢતી વખતે ગૂંગળામણથી છ લોકોના દુઃખદ મોત થયા, જ્યારે એક કામદાર ગંભીર હાલતમાં જીવન માટે ઝઝૂમી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કામદારો સેન્ટરિંગ મટિરિયલ મેળવવા માટે નિર્માણાધીન શૌચાલયના […]

આઈઆઈએમ-Aથી એનઆઈટી ઓડિશા માટે ‘યુવા સંગમ’ કાર્યક્રમનો પ્રારંભ

અમદાવાદ, 23 મે 2026: આઈઆઈએમ-Aથી એનઆઈટી ઓડિશા માટે ‘યુવા સંગમ’ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. ભારત સરકારની એક ફ્લેગશિપ પહેલ— ‘યુવા સંગમ’ કાર્યક્રમને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (NIT) ઓડિશા માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. એનસીસી ડિરેક્ટોરેટના એડીજી મેજર જનરલ બિમલ મોંગા (SM, VSM) દ્વારા આઈઆઈએમ અમદાવાદના ડાયરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કર અને […]

ઓડિશામાં ઝડપી બસે ઓટોરિક્ષાને ટક્કર મારતાં છ લોકોના મોત

ભુવનેશ્વર, 22 મે 2026: Accident in Ganjam district of Odisha ઓડિશાના ગંજમ જિલ્લાના પુરુષોત્તમપુર વિસ્તારમાં એક ઝડપી બસે ઓટો-રિક્ષાને ટક્કર મારતા છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઓડિશાના ગંજમ જિલ્લાના પુરુષોત્તમપુર વિસ્તારમાં લાડકાપલ્લી ચોક પાસે એક ઝડપી બસે ઓટો-રિક્ષાને ટક્કર મારી હતી. બસ ઓટો-રિક્ષાને થોડા દૂર સુધી ખેંચી જતા આ અકસ્માત થયો હતો. ઓટો-રિક્ષામાં […]

ઓડિશાના રાઉરકેલા નજીક બસ ટ્રક સાથે અથડાઈ, 4 ના મોત અને 20 થી વધુ ઘાયલ

રાઉરકેલા, 29 એપ્રિલ 2026: ઓડિશાના હાઈવે નંબર 143 પર ચાંદીપોશ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુશાબીરા નજીક એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો. રાઉરકેલાથી જાજપુર જઈ રહેલી પ્રમિલા બસ એક ટ્રેલર સાથે સામસામે અથડાઈ ગઈ. આ અકસ્માતમાં બે બસ ડ્રાઈવર, એક કંડક્ટર અને ટ્રેલર ડ્રાઈવરનું મોત નીપજ્યું, જ્યારે 20 થી વધુ મુસાફરો ઘાયલ થયા, જેમાંથી 10 ની હાલત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code