1. Home
  2. Tag "odisha"

બિહાર,યુપી,ઓડિશા સહિત આ રાજ્યોમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી,IMDએ એલર્ટ જાહેર કર્યું

દિલ્હી:ભારતના વિવિધ રાજ્યોમાં ચોમાસાના કારણે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. તે જ સમયે ઘણી જગ્યાએ જાનમાલનું નુકસાન થયું છે. હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં બુધવારે સવારે અચાનક આવેલા પૂરને કારણે હરોલી વિસ્તારના એક ગામના 10 ઘરોને નુકસાન થયું હતું. જ્યારે બિહારના આઠ જિલ્લામાં વીજળી પડવાથી છેલ્લા 24 કલાકમાં 15 […]

ઓડિશામાં સરકારી બાબુ પાસેથી કુબેરનો ખજાનો મળ્યો, રોકડ-દાગીના મળી રૂ. 3 કરોડની મતા પકડાઈ

નવી દિલ્હીઃ ઓડિશામાં એક સરકારી અધિકારીના ઘરે દરોડા પાડીને વિજિલન્સ વિંગે 3 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હોવાનું જાણવા મળે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પોલીસની વિજિલન્સ વિંગે ઓડિશા એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (OAS) અધિકારી પ્રશાંત કુમાર રાઉતના ભુવનેશ્વર, નબરંગપુર અને અન્ય સ્થળોએ આવેલા ઘર પર દરોડા પાડ્યા હતા. રાઉત નબરંગપુર જિલ્લામાં એડિશનલ ડેપ્યુટી કલેક્ટર તરીકે પોસ્ટેડ […]

બિપરજોય ચક્રવાત: ઓડિશાના ‘સુપર સાયક્લોન’ થી લઈને ‘અમ્ફાન’ સુધી, ભારતના 5 ખતરનાક તોફાન વિશે અહીં જાણો

અમદાવાદ:દરિયામાં 30 થી 40 ફૂટ ઉંચા મોજા, 150 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન, તબાહીની આશંકા અને સેના અને એનડીઆરએફ તૈનાત… ચક્રવાત બિપરજોયના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે. આ ચક્રવાતની સૌથી વધુ અસર ગુજરાતમાં જોવા મળશે. બિપરજોય 15 જૂનની સાંજે ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચીના દરિયાકાંઠે ટકરાશે. પરંતુ આ પહેલું ચક્રવાત નથી, જેણે લોકોના ચહેરા […]

ચક્રવાત બિપરજોય:ગૃહમંત્રી અમિત શાહની ઓડિશા મુલાકાત મુલતવી, હવે આ દિવસે જશે

આજે તટ પર ટકરાશે ચક્રવાત બિપરજોય ગૃહમંત્રી અમિત શાહની ઓડિશા મુલાકાત મુલતવી હવે આ દિવસે જશે  દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની 17 જૂને ઓડિશાની નિર્ધારિત મુલાકાત ચક્રવાત બિપરજોય ગુરુવારે ગુજરાતમાં ટકરાવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવી છે. આ માહિતી ભારતીય જનતા પાર્ટી (BJP) ના એક વરિષ્ઠ નેતાએ અહીં આપી હતી. બીજેપી નેતાએ કહ્યું […]

ઓડિશાઃ રથયાત્રા પહેલા પુરીનું જગન્નાથ મંદિર ‘રેડ ઝોન’ જાહેર,ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ, જાણો શું છે મામલો

જગન્નાથ મંદિરને ‘રેડ ઝોન’ જાહેર ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ જાણો શું છે મામલો ઓડિશાઃભગવાન જગન્નાથની 20 જૂને થનારી વાર્ષિક રથયાત્રા પહેલા પુરી પોલીસે 12મી સદીના પ્રખ્યાત મંદિરની આસપાસ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. એક અધિકારીએ સોમવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે આ પ્રતિબંધ 1 જુલાઈ સુધી અમલમાં રહેશે અને જેઓ તેનું પાલન નહીં […]

અમિત શાહ 17 જૂને ઓડિશાની લેશે મુલાકાત,જનસભાને સંબોધશે

દિલ્હી : જો કે લોકસભાની ચૂંટણીમાં હજુ સમય છે, પરંતુ ઓડિશામાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ એપિસોડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 જૂને ઓડિશા જશે. ભાજપના ચાણક્ય કહેવાતા ગૃહમંત્રી અમિત શાહ આ દિવસે 50 હજારથી વધુ ભાજપના કાર્યકરોને સંબોધિત કરવાના છે. ઓડિશા ભાજપે તેની તૈયારી શરૂ કરી દીધી છે. કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય […]

ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત,બારગઢમાં પાટા પરથી ઉતર્યા માલગાડીના 5 ડબ્બા

ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા બારગઢમાં બની ઘટના   શુક્રવારે બાલાસોરમાં બની હતી રેલ અકસ્માતની ઘટના  ભુવનેશ્વર : ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત થયો છે. ઓડિશાના બારગઢમાં એક ગુડ્સ ટ્રેન અકસ્માતનો શિકાર બની છે. માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. ગુડ્સ ટ્રેન ચૂનાના પથ્થરથી ભરેલી હતી અને […]

ઓડિશાઃ બાલાસોર દુર્ઘટનાના 51 કલાક બાદ ટ્રેનોની અવરજવર શરૂ,રેલવે મંત્રીએ CBI તપાસની ભલામણ કરી

ભુવનેશ્વર : રેલ્વેએ રવિવારે સ્પષ્ટપણે ડ્રાઈવરની ભૂલ અને સિસ્ટમની ખામીને નકારી કાઢી. અને સંકેત આપ્યો કે, ઓડિશામાં ટ્રેન અકસ્માત પાછળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમમાં સંભવિત તોડફોડ અને છેડછાડ હોય શકે છે.આ અકસ્માતમાં ઓછામાં ઓછા 288 લોકોના મોત થયા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અકસ્માતની સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. વૈષ્ણવે મોડી રાત્રે જણાવ્યું હતું કે બંને […]

ઓડિશામાં દુ:ખદ અકસ્માતમાં ફસાયેલા મુસાફરોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરતુ ભારતીય રેલવે

દિલ્હી : ભારતીય રેલવેએ ઓડિશામાં દુ:ખદ ટ્રેન અકસ્માતમાં ફસાયેલા મૃત વ્યક્તિઓના પરિવાર/મિત્રો/સંબંધીઓ અને મુસાફરોની સુવિધા માટે હેલ્પલાઇન નંબર 139 પર વિશેષ વ્યવસ્થા કરી છે. વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ 24X7 હેલ્પલાઇનનું સંચાલન કરી રહી છે અને ઝોનલ રેલવે અને રાજ્ય સરકાર સાથે સંકલન કર્યા પછી કૉલ કરનારને તમામ સંબંધિત વિગતો પ્રદાન કરશે. આ સેવા અવિરત ચાલુ […]

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ભુવનેશ્વર પહોંચ્યા, AIIMS અને કટક હોસ્પિટલમાં તબીબી સહાયની કરી સમીક્ષા

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ભુવનેશ્વર પહોંચ્યા AIIMS અને કટક હોસ્પિટલમાં તબીબી સહાયની કરી સમીક્ષા ભૂનેશ્વરઃ- ઓડિશાના બાલાસોરમાં શુક્રવારની સાંજે ત્રિપલ ટ્રેન એકસ્માત સર્જાયો હતો જેમાં 288 લોકોના મોત થયા તો 900થી વધુ યાત્રીઓ ઘાયલ થયા હતા ઘટના બાદ ઓડિશાની હોસ્પિટલમાં દર્દીઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ,એનડીઆરએફની ટીમે ભારે જહેમત બાદ અનેક લોકોને બહાર કાઢ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code