1. Home
  2. Tag "odisha"

ઓડિશા-ઝારખંડમાં ITના દરોડોમાં કરોડોની રોકડ મળી, નોટોની ગણતરી વખતે મશીનો પણ ખોટકાયાં

અત્યાર સુધીમાં રૂ. 50 કરોડની નોટોની ગણતરી પૂર્ણ ITની તપાસના અંતે કરોડોની કરચોરી ખુલવાની આશા મહત્વના દસ્તાવેજોની તપાસ અધિકારીઓએ શરુ કરી રોકડ રકમની ગણતરી હજુ ચાલુ નવી દિલ્હીઃ ઓડિશા અને ઝારખંડમાં જાણીતી કંપનીના માલિક અને તેની સાથે જોડાયેલી વ્યક્તિઓ ઉપર આવકવેરા વિભાગે વ્યાપક દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન કરોડની રોકડ મળી આવતા આવકવેરા વિભાગના અધિકારીઓ […]

ઓડિશામાં રાઉરકેલા-પુરી વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારો, એક્ઝિક્યુટિવ ક્લાસની બારીના કાચ તૂટ્યાં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી વંદે ભારત ટ્રેન અને અન્ય સુપરફાસ્ટ ટ્રેન ઉપર પથ્થરમારાની ઘટનામાં વધારો થયો છે. આવી ઘટના અટકાવવા માટે રેલવે વિભાગ દ્વારા કવાયત શરુ કરવામાં આવી છે. દરમિયાન ઓડિશામાં રાઉરકેલા-પુરી વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારાની ઘટના બની હતી. જેથી રેલવે વિભાગ હરકતમાં આવ્યું હતું. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની […]

રાષ્ટ્રપતિ મુર્મુ ઓડિશાની મુલાકાતે, ત્રણ નવી ટ્રેનોને લીલી ઝંડી બતાવી

ભુનેશ્વર-  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઓડિશાની મુલાકાતે છે. જ્યાં રાષ્ટ્રપતિએ બદમપહારમાં ત્રણ નવી ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ લીલી ઝંડી બતાવેલી ટ્રેનોમાં શાલીમાર-બદમપહાર વીકલી એક્સપ્રેસ, બદમપહાર-રૌરકેલા વીકલી એક્સપ્રેસ અને ટાટા નગર-બદમપહાર મેમુ ટ્રેનનો સમાવેશ થાય છે. આ સાથે જ રાષ્ટ્રપતિ મુર્મુએ બદમપહાર રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ કાર્યક્રમનો શિલાન્યાસ પણ કર્યો. દક્ષિણ પૂર્વ રેલવેના સીપીઆરઓ, આદિત્ય […]

ઓડિશાના મુખ્યમંત્રીએ પીએમ મોદીની પ્રસંશા કરતા કહ્યું, ‘ભ્રષ્ટાચાર જળમાંથી નાશ કરવાનું કાર્ય કરી રહ્યા છે પીએમ’

દિલ્હીઃ પીએમ મોદીના કાર્યોના વખાણ વિદેશમાંમ પણ થી રહ્યા છએ ત્યારે દેશના નેતાઓ પણ પીએમ મોદીના નેતૃત્તવના વખાણ ખરતા થાકી રહ્યા નથી ત્યારે હવે ઓડીશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પીએમ મોદીની પ્રસંશા કરી છે.  પ્રાપ્ત માહિતી અનુસાર ઓડિશાના મુખ્યમંત્રી પટનાયક અને બીજુ જનતા દળના પ્રમુખ નવીન પટનાયકે  પીેમ મોદીની સરહાના કરતા  કહ્યું કે તેઓ ભ્રષ્ટાચારને જડમૂળથી […]

ગુજરાત અને ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ

દક્ષિણ ભારતમાં સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન પૂર્વ ભારતમાં ભારે પવન સાથે તોફાની વરસાદની આગાહી નવી દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસુ જામ્યું છે, દરમિયાન હવામાન વિભાગે ગુજરાત અને ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત પૂર્વ ભારતમાં ભારે પવન સાથે તોફાની વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી. પૂર્વ ભારતમાં ભારે વરસાદની […]

ઓડિશામાં સ્ક્રબ ટાઈફસનો પગપેસારો,પાંચના મોત,અંહી જાણો આ ગંભીર ચેપ કેવી રીતે ફેલાય છે

ભુવનેશ્વર: ઓડિશાના બારગઢ જિલ્લામાં સ્ક્રબ ટાઈફસના કારણે પાંચ લોકોના મોત થયા છે. જેના કારણે જિલ્લામાં અન્ય ચાર લોકો સંક્રમિત થયા છે. આ સિવાય શિમલામાં સ્ક્રબ ટાઈફસના કેસમાં પણ વધારો થયો છે. પરંતુ, સમજવાની જરૂર છે કે શું આ સંક્રામક રોગ છે અને તે કેવી રીતે ફેલાય છે. આ સિવાય આ કયું જંતુ છે અને આ […]

ઓડિશામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, વીજળી પડવાની વિવિધ ઘટનામાં 10ના મોત

નવી દિલ્હીઃ ઓડિશોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે. દરમિયાન ઓડિશાના અલગ અલગ ભાગોમાં વીજળી પડતા 10 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે તો ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છ. જેઓને સારવાર માટે સ્થાનિક સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ ઓડિશાના અનેક વિસ્તારમાં ગળાડૂબ પાણી […]

આ રાજ્યોના કેટલાક વિદ્યાર્થીઓને વંદે ભારત ટ્રેનમાં મફ્તમાં યાત્રા કરવાની મળશે તક

દિલ્હીઃ ભારતની રેલ્વે યાત્રાને વઘુ સરળ બનાવે તે માટે દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેનનો આરંભ કરવામાં આવ્યો છે જેના કારણે લાંબાગાળઆનું અંતર ઓછા સમયમાં કાપી શકાય અને જ્યાં ત્યા સમય કરતા પહેલા પહોંચી શકાય ત્યારે હવે ઓડિશામાં કેટલાક વિદ્યાર્થીઓને આ વંદે ભારત ટ્રેનની મફ્તમાં મુસાફરી કરવાની તક મળી રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે રેલ્વે […]

સિગ્નલિંગ સર્કિટમાં ખામીના કારણે ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દૂર્ઘટના સર્જાઈ હતી

નવી દિલ્હીઃ રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ‘સિગ્નલિંગ-સર્કિટ-ચેન્જ‘માં ખામીને કારણે 2 જૂને ઓડિશાના બાલાસોર જિલ્લામાં ખોટા સિગ્નલને કારણે ટ્રિપલ ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં 295 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં રેલવેમાં સિગ્નલ નિષ્ફળતાના 13 કેસ નોંધાયા છે, પરંતુ એક પણ ઈન્ટરલોકિંગ સિગ્નલ સિસ્ટમમાં […]

બિહાર,યુપી,ઓડિશા સહિત આ રાજ્યોમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી,IMDએ એલર્ટ જાહેર કર્યું

દિલ્હી:ભારતના વિવિધ રાજ્યોમાં ચોમાસાના કારણે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. તે જ સમયે ઘણી જગ્યાએ જાનમાલનું નુકસાન થયું છે. હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં બુધવારે સવારે અચાનક આવેલા પૂરને કારણે હરોલી વિસ્તારના એક ગામના 10 ઘરોને નુકસાન થયું હતું. જ્યારે બિહારના આઠ જિલ્લામાં વીજળી પડવાથી છેલ્લા 24 કલાકમાં 15 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code