1. Home
  2. Tag "odisha"

લોકસભા ચૂંટણીઃ ઓડિશામાં ભાજપા એકલા હાથે ચૂંટણી લડશે !

નવી દિલ્હીઃ ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે તેને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. બીજેપી અને બીજેડી વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે ઓડિશા બીજેપી અધ્યક્ષે જણાવ્યું હતું કે, ગઠબંધન પર કોઈ ચર્ચા થઈ નથી. અમે એકલા હાથે ચૂંટણી લડીશું. ઓડિશા ભાજપના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં બીજેડી સાથે ગઠબંધન અને સીટ વહેંચણી અંગેની વાતચીત અનિર્ણિત […]

ઓડિશામાં ભાજપ-બીજેડીનું ગઠબંધન નક્કી, જાણો સીટ શેયરિંગની કઈ ફોર્મ્યુલા પર બની છે વાત?

ભુવનેશ્વર: લોકસભા ચૂંટણી માટે ભાજપ ગઠબંધનના ગણિત હેઠળ એનડીએના સહયોગી દળો સાથે બેઠક વહેંચણી પર ચર્ચાને આખરી ઓપ આપવામાં લાગેલું છે. આ મુહિમ હેઠળ ભાજપે ઓડિશામાં પણ પોતાની તૈયારીઓને પૂર્ણ કરી લીધી છે. આ તૈયારીઓ હેઠળ ઓડિશાની સત્તામાં રહેલા મુખ્યમંત્રી નવીન પટનાયકના બીજૂ જનતાદળ સાથે ભાજપના ગઠબંધનની વાત નક્કી થઈ ચુકી છે. આગામી લોકસભા ચૂંટણી […]

ઓડિશાઃ ગંજામમાં ડિસેલિનેશન પ્લાન્ટ દરરોજ 50 લાખ લીટર ખારા પાણીને ટ્રીટ કરી પીવા લાયક બનાવશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાનાં ચાંડિકહોલમાં રૂ. 19,600 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને દેશને સમર્પિત કરી હતી. આ પ્રોજેક્ટ્સ ઓઇલ અને ગેસ, રેલવે, રોડ, પરિવહન અને હાઇવે તથા પરમાણુ ઊર્જા સહિતના ક્ષેત્રો સાથે સંબંધિત છે. અહિં જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભગવાન જગન્નાથ અને મા બિરજાનાં આશીર્વાદથી જાજપુર અને ઓડિશામાં […]

ઓડિશાઃ ગુપ્તેશ્વર જંગલ જૈવવિવિધતા ધરાવતા હેરિટેજ સાઈટ તરીકે જાહેર

નવી દિલ્હીઃ ઓડિશાના કોરાપુટ જિલ્લામાં જેપોર ગુપ્તેશ્વર શિવ મંદિરની નજીક સ્થિત ગુપ્તેશ્વર જંગલને ઓરિસ્સાના ચોથા જૈવ-વિવિધતા ધરોહર સ્થળ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ જંગલ વિસ્તાર 350 હેક્ટરમાં ફેલાયેલો છે. આ સ્થળ વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી સમૃદ્ધ છે, જેમાં સ્થાનિક સમુદાય દ્વારા પરંપરાગત રીતે આદરણીય પવિત્ર વૃક્ષોનો સમાવેશ થાય છે. ઓડિશા […]

પ્રધાનમંત્રી 3થી 4 ફેબ્રુઆરીનાં રોજ ઓડિશા અને આસામની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3થી 4 ફેબ્રુઆરી, 2024નાં રોજ ઓડિશા અને આસામની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 3 ફેબ્રુઆરીનાં રોજ બપોરે 2:15 વાગ્યે ઓડિશાનાં સંબલપુરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન રૂ. 68,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ માળખાગત પરિયોજનાઓનું ઉદઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલારોપણ કરશે. પછી પ્રધાનમંત્રી આસામની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી ચોથી ફેબ્રુઆરીનાં રોજ સવારે 11:30 વાગે ગુવાહાટીમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન રૂ. 11,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી […]

ઓડિશામાં 7મીથી 9મી જાન્યુઆરી સુધી સાગર પરિક્રમા કાર્યક્રમનું આયોજન

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા સાથે રાજ્યમંત્રી ડૉ. એલ મુરુગન ઓડિશાના વિવિધ સ્થળોએ 7મીથી 9મી જાન્યુઆરી 2024 દરમિયાન આયોજિત સાગર પરિક્રમા તબક્કા-11માં ભાગ લેશે. કેન્દ્રીય મંત્રી આ કાર્યક્રમ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) લાભાર્થીઓ જેવા કે પ્રગતિશીલ માછીમારો, ખાસ કરીને દરિયાકાંઠાના માછીમારો અને માછલી ખેડૂતો, યુવા મત્સ્ય ઉદ્યોગ સાહસિકો વગેરેનું સન્માન કરશે. […]

ઓડિશા-ઝારખંડમાં ITના દરોડોમાં કરોડોની રોકડ મળી, નોટોની ગણતરી વખતે મશીનો પણ ખોટકાયાં

અત્યાર સુધીમાં રૂ. 50 કરોડની નોટોની ગણતરી પૂર્ણ ITની તપાસના અંતે કરોડોની કરચોરી ખુલવાની આશા મહત્વના દસ્તાવેજોની તપાસ અધિકારીઓએ શરુ કરી રોકડ રકમની ગણતરી હજુ ચાલુ નવી દિલ્હીઃ ઓડિશા અને ઝારખંડમાં જાણીતી કંપનીના માલિક અને તેની સાથે જોડાયેલી વ્યક્તિઓ ઉપર આવકવેરા વિભાગે વ્યાપક દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન કરોડની રોકડ મળી આવતા આવકવેરા વિભાગના અધિકારીઓ […]

ઓડિશામાં રાઉરકેલા-પુરી વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારો, એક્ઝિક્યુટિવ ક્લાસની બારીના કાચ તૂટ્યાં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી વંદે ભારત ટ્રેન અને અન્ય સુપરફાસ્ટ ટ્રેન ઉપર પથ્થરમારાની ઘટનામાં વધારો થયો છે. આવી ઘટના અટકાવવા માટે રેલવે વિભાગ દ્વારા કવાયત શરુ કરવામાં આવી છે. દરમિયાન ઓડિશામાં રાઉરકેલા-પુરી વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારાની ઘટના બની હતી. જેથી રેલવે વિભાગ હરકતમાં આવ્યું હતું. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની […]

રાષ્ટ્રપતિ મુર્મુ ઓડિશાની મુલાકાતે, ત્રણ નવી ટ્રેનોને લીલી ઝંડી બતાવી

ભુનેશ્વર-  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઓડિશાની મુલાકાતે છે. જ્યાં રાષ્ટ્રપતિએ બદમપહારમાં ત્રણ નવી ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ લીલી ઝંડી બતાવેલી ટ્રેનોમાં શાલીમાર-બદમપહાર વીકલી એક્સપ્રેસ, બદમપહાર-રૌરકેલા વીકલી એક્સપ્રેસ અને ટાટા નગર-બદમપહાર મેમુ ટ્રેનનો સમાવેશ થાય છે. આ સાથે જ રાષ્ટ્રપતિ મુર્મુએ બદમપહાર રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ કાર્યક્રમનો શિલાન્યાસ પણ કર્યો. દક્ષિણ પૂર્વ રેલવેના સીપીઆરઓ, આદિત્ય […]

ઓડિશાના મુખ્યમંત્રીએ પીએમ મોદીની પ્રસંશા કરતા કહ્યું, ‘ભ્રષ્ટાચાર જળમાંથી નાશ કરવાનું કાર્ય કરી રહ્યા છે પીએમ’

દિલ્હીઃ પીએમ મોદીના કાર્યોના વખાણ વિદેશમાંમ પણ થી રહ્યા છએ ત્યારે દેશના નેતાઓ પણ પીએમ મોદીના નેતૃત્તવના વખાણ ખરતા થાકી રહ્યા નથી ત્યારે હવે ઓડીશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પીએમ મોદીની પ્રસંશા કરી છે.  પ્રાપ્ત માહિતી અનુસાર ઓડિશાના મુખ્યમંત્રી પટનાયક અને બીજુ જનતા દળના પ્રમુખ નવીન પટનાયકે  પીેમ મોદીની સરહાના કરતા  કહ્યું કે તેઓ ભ્રષ્ટાચારને જડમૂળથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code