1. Home
  2. Tag "odisha"

ગુજરાત અને ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ

દક્ષિણ ભારતમાં સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન પૂર્વ ભારતમાં ભારે પવન સાથે તોફાની વરસાદની આગાહી નવી દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસુ જામ્યું છે, દરમિયાન હવામાન વિભાગે ગુજરાત અને ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત પૂર્વ ભારતમાં ભારે પવન સાથે તોફાની વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી. પૂર્વ ભારતમાં ભારે વરસાદની […]

ઓડિશામાં સ્ક્રબ ટાઈફસનો પગપેસારો,પાંચના મોત,અંહી જાણો આ ગંભીર ચેપ કેવી રીતે ફેલાય છે

ભુવનેશ્વર: ઓડિશાના બારગઢ જિલ્લામાં સ્ક્રબ ટાઈફસના કારણે પાંચ લોકોના મોત થયા છે. જેના કારણે જિલ્લામાં અન્ય ચાર લોકો સંક્રમિત થયા છે. આ સિવાય શિમલામાં સ્ક્રબ ટાઈફસના કેસમાં પણ વધારો થયો છે. પરંતુ, સમજવાની જરૂર છે કે શું આ સંક્રામક રોગ છે અને તે કેવી રીતે ફેલાય છે. આ સિવાય આ કયું જંતુ છે અને આ […]

ઓડિશામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, વીજળી પડવાની વિવિધ ઘટનામાં 10ના મોત

નવી દિલ્હીઃ ઓડિશોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે. દરમિયાન ઓડિશાના અલગ અલગ ભાગોમાં વીજળી પડતા 10 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે તો ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છ. જેઓને સારવાર માટે સ્થાનિક સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ ઓડિશાના અનેક વિસ્તારમાં ગળાડૂબ પાણી […]

આ રાજ્યોના કેટલાક વિદ્યાર્થીઓને વંદે ભારત ટ્રેનમાં મફ્તમાં યાત્રા કરવાની મળશે તક

દિલ્હીઃ ભારતની રેલ્વે યાત્રાને વઘુ સરળ બનાવે તે માટે દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેનનો આરંભ કરવામાં આવ્યો છે જેના કારણે લાંબાગાળઆનું અંતર ઓછા સમયમાં કાપી શકાય અને જ્યાં ત્યા સમય કરતા પહેલા પહોંચી શકાય ત્યારે હવે ઓડિશામાં કેટલાક વિદ્યાર્થીઓને આ વંદે ભારત ટ્રેનની મફ્તમાં મુસાફરી કરવાની તક મળી રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે રેલ્વે […]

સિગ્નલિંગ સર્કિટમાં ખામીના કારણે ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દૂર્ઘટના સર્જાઈ હતી

નવી દિલ્હીઃ રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ‘સિગ્નલિંગ-સર્કિટ-ચેન્જ‘માં ખામીને કારણે 2 જૂને ઓડિશાના બાલાસોર જિલ્લામાં ખોટા સિગ્નલને કારણે ટ્રિપલ ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં 295 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં રેલવેમાં સિગ્નલ નિષ્ફળતાના 13 કેસ નોંધાયા છે, પરંતુ એક પણ ઈન્ટરલોકિંગ સિગ્નલ સિસ્ટમમાં […]

બિહાર,યુપી,ઓડિશા સહિત આ રાજ્યોમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી,IMDએ એલર્ટ જાહેર કર્યું

દિલ્હી:ભારતના વિવિધ રાજ્યોમાં ચોમાસાના કારણે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. તે જ સમયે ઘણી જગ્યાએ જાનમાલનું નુકસાન થયું છે. હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં બુધવારે સવારે અચાનક આવેલા પૂરને કારણે હરોલી વિસ્તારના એક ગામના 10 ઘરોને નુકસાન થયું હતું. જ્યારે બિહારના આઠ જિલ્લામાં વીજળી પડવાથી છેલ્લા 24 કલાકમાં 15 […]

ઓડિશામાં સરકારી બાબુ પાસેથી કુબેરનો ખજાનો મળ્યો, રોકડ-દાગીના મળી રૂ. 3 કરોડની મતા પકડાઈ

નવી દિલ્હીઃ ઓડિશામાં એક સરકારી અધિકારીના ઘરે દરોડા પાડીને વિજિલન્સ વિંગે 3 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હોવાનું જાણવા મળે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પોલીસની વિજિલન્સ વિંગે ઓડિશા એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (OAS) અધિકારી પ્રશાંત કુમાર રાઉતના ભુવનેશ્વર, નબરંગપુર અને અન્ય સ્થળોએ આવેલા ઘર પર દરોડા પાડ્યા હતા. રાઉત નબરંગપુર જિલ્લામાં એડિશનલ ડેપ્યુટી કલેક્ટર તરીકે પોસ્ટેડ […]

બિપરજોય ચક્રવાત: ઓડિશાના ‘સુપર સાયક્લોન’ થી લઈને ‘અમ્ફાન’ સુધી, ભારતના 5 ખતરનાક તોફાન વિશે અહીં જાણો

અમદાવાદ:દરિયામાં 30 થી 40 ફૂટ ઉંચા મોજા, 150 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન, તબાહીની આશંકા અને સેના અને એનડીઆરએફ તૈનાત… ચક્રવાત બિપરજોયના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે. આ ચક્રવાતની સૌથી વધુ અસર ગુજરાતમાં જોવા મળશે. બિપરજોય 15 જૂનની સાંજે ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચીના દરિયાકાંઠે ટકરાશે. પરંતુ આ પહેલું ચક્રવાત નથી, જેણે લોકોના ચહેરા […]

ચક્રવાત બિપરજોય:ગૃહમંત્રી અમિત શાહની ઓડિશા મુલાકાત મુલતવી, હવે આ દિવસે જશે

આજે તટ પર ટકરાશે ચક્રવાત બિપરજોય ગૃહમંત્રી અમિત શાહની ઓડિશા મુલાકાત મુલતવી હવે આ દિવસે જશે  દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની 17 જૂને ઓડિશાની નિર્ધારિત મુલાકાત ચક્રવાત બિપરજોય ગુરુવારે ગુજરાતમાં ટકરાવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવી છે. આ માહિતી ભારતીય જનતા પાર્ટી (BJP) ના એક વરિષ્ઠ નેતાએ અહીં આપી હતી. બીજેપી નેતાએ કહ્યું […]

ઓડિશાઃ રથયાત્રા પહેલા પુરીનું જગન્નાથ મંદિર ‘રેડ ઝોન’ જાહેર,ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ, જાણો શું છે મામલો

જગન્નાથ મંદિરને ‘રેડ ઝોન’ જાહેર ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ જાણો શું છે મામલો ઓડિશાઃભગવાન જગન્નાથની 20 જૂને થનારી વાર્ષિક રથયાત્રા પહેલા પુરી પોલીસે 12મી સદીના પ્રખ્યાત મંદિરની આસપાસ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. એક અધિકારીએ સોમવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે આ પ્રતિબંધ 1 જુલાઈ સુધી અમલમાં રહેશે અને જેઓ તેનું પાલન નહીં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code