અયોધ્યામાં ભગવાન શ્રી રામને પ્રથમવાર દુર્લભ જાપાની મિયાઝાકી કેરી અર્પણ કરાઈ
નવી દિલ્હી, 16 જૂન 2026: વિશ્વની સૌથી મોંઘી કેરીઓમાંની એક ગણાતી, જાપાનની મિયાઝાકી કેરી, જેને “સૂર્યનું ઈંડું” તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પહેલી વાર રામ મંદિરમાં ભગવાન રામને અર્પણ કરવામાં આવી હતી.આ દુર્લભ કેરી અયોધ્યાના ખેડૂત ઓમ પ્રકાશ સિંહ દ્વારા ઉગાડવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત પ્રતિ કિલોગ્રામ રૂ. 2.5 લાખ થી રૂ. 3 […]


