દેશમાં મોંઘા ખાદ્યતેલ સામે ઝઝૂમી રહેલા લોકોને મળશે મોટી રાહત,આટલા રૂપિયાનો થઈ શકે છે ઘટાડો
દેશમાં મોંઘા ખાદ્યતેલથી લોકોને મળશે મોટી રાહત ભાવમાં 10 થી 12 રૂપિયા પ્રતિ લીટરનો થઈ શકે છે ઘટાડો ખાદ્યતેલ કંપનીઓ સાથે સરકારની બેઠક દિલ્હી:દેશમાં ખાદ્યતેલોના ભાવ છેલ્લા કેટલાક મહિનાઓથી નવી ઊંચાઈએ ચાલી રહ્યા છે. ખાદ્યતેલોની આ મોંઘવારીને કારણે સામાન્ય લોકોની મુશ્કેલીઓ ઘણા મહિનાઓથી વધી છે, પરંતુ આ દરમિયાન દેશના સામાન્ય લોકો માટે મોટા સમાચાર સામે […]


