રાજ્યમાં તબીબી વિદ્યાશાખામાં ઓનલાઈન પ્રવેશ કાર્યવાહીનો આરંભ
અમદાવાદઃ રાજ્યમાં તબીબી વિદ્યાશાખાઓમાં પ્રવેશની કાર્યવાહીનો આરંભ કરાયો છે. જેમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમીયોપથિક તથા સ્વનિર્ભર આયુર્વેદિક અને હોમિયોપથિક સંસ્થાઓની 15 ટકા ઓલ ઇન્ડિયા ક્વોટા બેઠકો માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. કોરોનાને કારણે પ્રક્રિયામાં પણ થોડો વિલંબ થયો હતો. એટલું જ નહીં ફરી એકવાર કોરોનાને કારણે સ્થિતિ વણસે નહીં તે અંગે પણ […]