ડાકોરના રણછોડરાયજીને ભાવિકો ઓનલાઈન નોંધણી કરાવી વસ્ત્રો અર્પણ કરી શકશે
આવતીકાલ ગુરૂવારથી ભાવિકો મંદિરની વેબસાઈટ પર બુકિંગ કરાવી શકશે સવારના વસ્ત્રો માટે રૂપિયા 5000 અને સાજના વસ્ત્રો માટે 2500 જમા કરાવવા પડશે વસ્ત્ર નોંધણી અંગે મંદિરનો નિર્ણય આખરી ગણાશે ડાકોરઃ યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા શ્રી રણછોડરાયજી મંદિરમાં ભગવાનને વસ્ત્રો અર્પણ કરવા માટે આવતી કાલ તા. 3થી એપ્રિલથી નવી પહેલ શરૂ કરવામાં આવશે. જેમાં ભક્તો […]