ઉત્તરપ્રદેશઃ આગામી દિવસોમાં જેનેરિક દવાઓના 550 સ્ટોર ખોલાશે
                    હાલ 250 જેટલા સ્ટોર કાર્યરત સ્ટોરમાંથી 80 ટકા ઓછા ભાવે લોકોને મળશે દવાઓ લખનૌઃ વિવિધ બીમારીથી પીડિત દર્દીઓને સરળતાથી ઓછી કિંમતમાં દવાઓ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે રોડમેપ તૈયાર કર્યો છે. તેમજ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રોમાં જેનરિક દવાઓ વિતરણ કરવામાં આવે છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં વધારે 550 જેનરિક સ્ટોર ખોલવાનું આયોજન કરવામાં આવ્યું છે. દર્દીઓને […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

