1. Home
  2. Tag "opened"

ઘૂડસર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખૂલ્લું મુકાયું, પ્રથમ દિવસે વિદેશી ટુરિસ્ટ આવતા સ્વાગત કરાયું

સુરેન્દ્રનગરઃ  કચ્છના નાન રણ તરીકે ઓળખાતો વિસ્તાર સુરેન્દ્રનગરના પાટડી અને ખારાઘોડા સુધી પથરાયેલો છે. અને આ રણ વિસ્તારમાં ઘૂડસરનું અભ્યારણ્ય આવેલું છે. ઘૂડસરને નિહાળવા માટે દેશ-વિદેશથી અનેક પ્રવાસીઓ આવે છે. ચોમાસા દરમિયાન દુર્લભ ગણાતા ઘૂડખરનો સંવનનકાળનો સમય હોઇ 16 જૂનથી 15 ઓક્ટોબર ચાર મહિના અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરાયુ હતુ. જે રવિવારે ઘૂડખર અભયારણ્ય પ્રવાસીઓ […]

ભાજપને મુહૂર્ત મળતું નહોતું અને કોંગ્રેસે સાબરમતીમાં ફૂટ ઓવરબ્રીજને ઢોલ વગાડીને ખૂલ્લો મુકી દીધો

અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પરના સાબરમતી નદી પર ફૂટ ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો છે. આ આઈકોનિક ઓવરબ્રીજ અમદાવાદ શહેરની આગવી ઓળખ બની રહ્યો છે. ફૂટ ઓવરબ્રીજને લોકો માટે ક્યારે ખૂલ્લો મુકાશે તેની શહેરીજનો રાહ જોઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ઢોલ વગાડીને ઓવરબ્રીજ ખૂલ્લો મુકવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના સાબરમતી નદી પર કરોડો રૂપિયાના […]

ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલાયાં, 1.46 લાખ ક્યુસેક પાણી છોડાયું

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. જેથી જળાશયોમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. દરમિયાન ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઉકાઈ ડેમની જળસપાટી હાલ 332.89 ફુટે પહોંચી છે, હાલ ડેમમાં 87779 ક્યુસેક જેટલા પાણીની આવક થઈ રહી છે. ડેમમાં પાણીની વક વધતા […]

તાજમહેલ વિવાદઃ 22 જેટલા રૂમ લગભગ 88 વર્ષ પહેલા ખોલ્યા હતા

લખનૌઃ બીજેપી નેતા ડૉ.રજનીશ સિંહે તાજમહેલના 22 રૂમ ખોલવાને લઈને અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં અરજી દાખલ કરી છે. પિટિશન દાખલ થયા બાદ આ 22 રૂમના રહસ્યને તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. ભવિષ્યમાં આ 22 રૂમ ખોલવામાં આવે તો શું આ રૂમમાંથી ચોંકાવનારું કોઈ રહસ્ય ખુલે તેવી ચર્ચાઓ વહેતી થઈ છે. છેલ્લીવાર લગભગ 88 વર્ષ પહેલા […]

બાબા કેદારનાથના દર્શન માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

નવી દિલ્હીઃ હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર ગણાતા બાબા કેદારનાથના કપાટ 6 મહિના બાદ ખુલ્યા હતા. શુભ સમય અનુસાર, મંદિરના દરવાજા સવારે 6.25 વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર સાથે ખોલવામાં આવ્યા હતા, ત્યારબાદ રાવલ (મુખ્ય પૂજારી) બાબાની ડોલી લઈને મંદિરમાં પ્રવેશ્યા હતા. આ અવસરે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે 10 હજાર જેટલા શ્રદ્ધાળુઓ […]

કાશ્મીરી પંડિતોની હત્યાની કબુલાત કરનારા બિટ્ટા કરાટેના ગુનાની ફાઈલો ફરીથી ખોલાઈ

નવી દિલ્હીઃ 1990માં ઘાટીમાં કાશ્મીરી પંડિતોની હત્યા કરનાર ફારૂક અહેમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટેના ગુનાની ફાઇલ ફરીથી ખોલવામાં આવી છે. આતંકવાદી બિટ્ટા કરાટેએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે 20થી વધુ કાશ્મીરી પંડિતોની હત્યા કરી છે. આતંકવાદી બિટ્ટા કરાટેએ પહેલા સતીશ ટીક્કુની હત્યા કરી હતી. સતીશ ટીક્કુ તેનો મિત્ર હતો, પરંતુ પાકિસ્તાન તરફી લોકોના સંપર્કમાં […]

મોરબીઃ કરોડોના હેરોઈન પ્રકરણમાં પાકિસ્તાન અને UAE બાદ હવે પંજાબ કનેકશન ખુલ્યું

પંજાબમાં આરોપીઓની ઓળખ કરી લેવાઈ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા અમદાવાદઃ મોરબીના નવલખી બંદર પાસે ઝીંઝુડા ગામના બે મકાન ઉપર એટીએસ અને એસઓજીની ટીમે દરોડો પાડીને કરોડની કિંમતનો 120 કિલો જેટલો હેરોઈનનો જંગી જપ્ત ઝડપી લીધો હતો. આ ઉપરાંત આ પ્રકરણમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનથી આવેલો ડ્રગ્સનો જથ્થો પંજાબ મોકલાવવાનો હોવાનું ખૂલ્યું […]

ઘૂડખર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું પણ રણમાં હજુ પાણી ભરાયેલા

સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણમાં જોવા મળતા દુર્લભ ઘૂડખરનો સંવનનકાળનો સમય હોઇ 16 જૂનથી 15 ઓક્ટોબર ચાર મહિના અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરાયુ હતુ. આજે 16 ઓક્ટોબરથી ઘૂડખર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું છે. પણ રણમાં હજી વરસાદી પાણી અને કાદચ કીચડ જોવા મળતા એની સીધી અસર પ્રવાસન ક્ષેત્ર પર જોવા મળશે. વન વિભાગના સૂત્રોના જણાવ્યા […]

જમ્મુ-કાશ્મીરમાં 26 વર્ષ બાદ ખુલ્યું શિવ મંદિરઃ કટ્ટરપંથિઓએ સળગાવી નાંખ્યું હતુ મંદિર

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 દૂર કરાયાં બાદ પરિસ્થિતિ હાલ થાળે પડી રહી છે. તેમજ આતંકવાદી પ્રવૃતિમાં પણ ઘટાડો થયો છે. બીજી તરફ સુરક્ષાદળોએ પણ આતંકવાદીઓ સામે અભ્યાન હાથ ધર્યું છે. દરમિયાન શ્રીનગરમાં 26 વર્ષ બાદ ઐતિહાસિક શિવ મંદિર ખોલવામાં આવ્યું છે. આ શિતલનાથ મંદિર 700 વર્ષ જૂનું છે. 90ના દાયકામાં કટ્ટરપંથીઓએ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરી […]

દક્ષિણ ગુજરાતના વલસાડમાં ધોધમાર વરસાદઃ મધુબન ડેમના 9 દરવાજા ખોલાયાં

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન વલસાડ જિલ્લામાં પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મધુબન ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. પાણીની આવક વધવાને કારણે ડેમના 9 દરવાજા પાંચ મીટર જેટલા ખોલવામાં આવ્યાં હતા. તેમજ એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેથી દમણગંગા નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code