રૂપાલાની ટિકિટ રદ ન કરાતા ક્ષત્રિય સમાજે ઘડી રણનીતિ, હવે 26 બેઠકો પર ભાજપનો વિરોધ કરાશે
અમદાવાદઃ શહેરમાં ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે શુક્રવારે બપોર બાદ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. અંદાજ બે કલાક સુધી સંકલન સમિતિની બેઠક ચાલી હતી. આ બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. પરશોત્તમ રૂપાલાએ ફોર્મ પરત ન ખેંચતા ક્ષત્રિય સમાજ દ્વારા નવી રણનીતિ ઘડવામાં આવી છે. જેમાં તમામ 26 બેઠકો પર ક્ષત્રિય સમાજ […]