રાજકોટ અગ્નિકાંડઃ પૂર્વ TPOની 23.25 કરોડની ગેરકાયદે મિલકતો ટાંચમાં લેવા આદેશ
સાગઠિયાની આવક કરતા 628 ટકા મિલકતો અપ્રમાણસર હતી, રાજ્યના ગૃહ વિભાગે કરી કાર્યવાહી, સાગઠિયા હાલ રાજકોટ જેલમાં બંધ છે રાજકોટઃ શહેરના અગ્નિકાંડમાં જવાબદાર એવા મ્યુનિના ટાઉન પ્લાનર ઓફિસર (ટીપીઓ) મનસુખ સાગઠિયાની તે સમયે ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન તે સમયે એસીબીએ પણ તપાસ કરતા સાગઠિયા પાસેથી કરોડો રૂપિયાની બેનામી સંપત્તી મળી આવી હતી. સાગઠિયા હાલ […]