ઉત્તરપ્રદેશમાં બકરી ઈદના પર્વ પર રસ્તા ઉપર નમાઝ નહીં પઢી શકાય, CM યોગીએ અધિકારીઓને આપ્યાં આદેશ
લખનૌઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થા તથા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ભક્તો માટેની સુવિધાઓ અંગે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ તહેવારોની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન સીએમ યોગીએ અધિકારીઓને જરૂરી નિર્દેશો આપ્યા છે. સીએમ યોગીએ કહ્યું કે, 16મી જૂને ગંગા દશેરા, 17મી જૂને બકરી ઈદ, 18મી જૂને જ્યેષ્ઠ માસમાં […]


