1. Home
  2. Tag "Overseas Indians"

પ્રવાસી ભારતીયોના હિતોને સુનિશ્ચિત કરવા માટે ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ સ્પષ્ટઃ ડો. એસ.જયશંકર

ભુવનેશ્વરઃ વિદેશ મંત્રી એસ જયશંકરે ‘વૈશ્વિક કાર્યબળ’ બનાવવાના ભારતના પ્રયાસોમાં ડાયસ્પોરા સમુદાયના મહત્વ પર ભાર મૂક્યો હતી. અહીં પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલનમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધતા, જયશંકરે કહ્યું કે તેઓ ખાતરી આપી શકે છે કે નરેન્દ્ર મોદી સરકાર વિદેશમાં મુશ્કેલ સમયમાં “તેમને મદદ કરવા તૈયાર” છે. તેમણે કહ્યું હતું કે, “અમને આપણા ડાયસ્પોરાની સિદ્ધિઓ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code