પદ્મ પુરસ્કાર વિજેતાઓની જીવન યાત્રા ખૂબ જ પ્રેરણાદાયી છે: PM મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિક સન્માન સમારોહ-II માં હાજરી આપી હતી. આ સમારોહમાં પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. આ સંદર્ભમાં પીએમ મોદીએ કહ્યું, “પદ્મ પુરસ્કાર વિજેતાઓએ આપણા સમાજમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. પદ્મ પુરસ્કાર વિજેતાઓની જીવન યાત્રા ખૂબ જ પ્રેરણાદાયી છે.” પીએમ મોદીએ X પર પોસ્ટ કરી અને કહ્યું, “નાગરિક સન્માન સમારોહ-II માં […]