1. Home
  2. Tag "Padma Bhushan"

પ્રખ્યાત ગાયિકા વાણી જયરામનું નિધન,તાજેતરમાં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા 

ચેન્નાઈ:સંગીત જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે.રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સુપ્રસિદ્ધ ગાયિકા વાણી જયરામ હવે આપણી વચ્ચે નથી.ગાયકનું નિધન થયું છે.તે ચેન્નાઈમાં તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે.તેમના નિધનના સમાચારે સૌને ચોંકાવી દીધા છે.સર્વત્ર શોકની લહેર છે. ગાયક વાણી જયરામે 77 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. ગાયકનું તેમના ઘરે અવસાન થયું […]

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા,કહ્યું- મારો એક ભાગ છે ભારત

દિલ્હી:ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.સુંદર પિચાઈએ કહ્યું કે,ભારત મારો એક ભાગ છે અને હું તેને મારી સાથે રાખું છું.ભારતીય-અમેરિકન પિચાઈને વ્યાપાર અને ઉદ્યોગ શ્રેણીમાં 2022 માટે પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.50 વર્ષીય પિચાઈને શુક્રવારે સાન ફ્રાન્સિસ્કોમાં તેમના નજીકના પરિવારના સભ્યોની હાજરીમાં ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. […]

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સિવિલ ઈન્વેસ્ટિચર સમારોહ-II માં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી પુરસ્કારો એનાયત કરશે

રાષ્ટ્રપતિ પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી પુરસ્કારો કરશે એનાયત રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે સમારોહ સિવિલ ઈન્વેસ્ટિચર સમારોહ-II માં આપશે પુરસ્કાર    દિલ્હી:ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ આજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સિવિલ ઈન્વેસ્ચટિચર સમારોહ-II માં વર્ષ 2022 માટે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી પુરસ્કારો એનાયત કરશે.આજના ઇન્વેસ્ટિચર સમારોહમાં અગ્રણી પુરસ્કારોમાં પદ્મ વિભૂષણ પ્રાપ્તકર્તાઓ હશે – ડૉ. પ્રભા અત્રે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code